મહિનાના એ ચાર દિવસોમાં થતાં અસહ્ય દુઃખાવાથી રાહત મેળવવા અપનાવો આ દાદીમાના નુસખા

માસિકધર્મ એટલે કે પીરિયડ્સ સામાન્ય રીતે 13 વર્ષની ઉંમરથી શરૂ થઈ જાય છે. આમ તો રેગ્યુલર પીરિયડ્સએ વાતનો સંકેત છે કે મહિલાઓ બીજી બીમારીઓથી દૂર છે પણ પિરિયડ દરમ્યાન મહિલાઓ અસંખ્ય સમસ્યાઓનો સામનો કરે છે. ફક્ત એટલું જ નહીં આ 4 કે 5 દિવસમાં તેની સામે ઘણી મુશ્કેલી અને દુઃખાવાની પણ સમસ્યા આવે છે. આજે […]

મહિનાના એ ચાર દિવસોમાં થતાં અસહ્ય દુઃખાવાથી રાહત મેળવવા અપનાવો આ દાદીમાના નુસખા
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 09, 2020 | 6:59 PM

માસિકધર્મ એટલે કે પીરિયડ્સ સામાન્ય રીતે 13 વર્ષની ઉંમરથી શરૂ થઈ જાય છે. આમ તો રેગ્યુલર પીરિયડ્સએ વાતનો સંકેત છે કે મહિલાઓ બીજી બીમારીઓથી દૂર છે પણ પિરિયડ દરમ્યાન મહિલાઓ અસંખ્ય સમસ્યાઓનો સામનો કરે છે. ફક્ત એટલું જ નહીં આ 4 કે 5 દિવસમાં તેની સામે ઘણી મુશ્કેલી અને દુઃખાવાની પણ સમસ્યા આવે છે. આજે ગુગલના દોરમાં પણ દાદીમાના નુસખા આ સમસ્યા સામે લડવા કારગર સાબિત થઈ રહ્યા છે.

Mahina na e 4 divas ma thata ashaya dukhava thi rahat medavava aapnavo aa dadima na nushka

ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

1). જો તમને અનિયમિત પીરિયડ્સ આવતા હોય તો તમે પપૈયાનું સેવન કરો. પપૈયામાં એવા તત્વો હોય છે જે પિરિયડ્સને રેગ્યુલર કરવામાં મદદ કરે છે. તેવામાં સીમિત માત્રામાં પપૈયાનું સેવન પીરિયડ્સ નિયમિત કરવામાં મદદ કરે છે.

Mahina na e 4 divas ma thata ashaya dukhava thi rahat medavava aapnavo aa dadima na nushka

2). પીરિયડ્સ ક્રેમ્પ એટલે કે પેટમાં દુખાવો થાય ત્યારે પેઈનકીલરનો ઉપયોગ ટાળો. પેઈનકીલરથી થોડા સમય માટે દુઃખાવો સારો થઈ જશે પણ હોર્મોનલ ચેન્જના કારણે શરીરમાં બદલાવ થાય છે અને દવા તેના માટે નુકશાનકારક થઈ શકે છે.

3). આ સમય દરમ્યાન છોકરીઓને કમજોરી આવે છે અને ચક્કર પણ આવે છે. આવા સમયે ખાંડ અને મીઠુંના મિશ્રણવાળું પાણી પીઓ. જે શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સનું સંતુલન જાળવી રાખે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

4). પેટમાં દુઃખાવો થાય ત્યારે અજમાનું પાણી પણ પી શકો છો. તેનાથી ઘણી રાહત થાય છે.

5). તમે ઘણીવાર દાદી-નાનીને આવું કહેતા સાંભળ્યું હશે કે પીરિયડ્સ દરમ્યાન ખાટી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. તેના કારણે મેનેસ્ટ્રુઅલ ફ્લો બગડી જાય છે. જેથી આ સમય દરમ્યાન અથાણું કે આમલી જેવી ખાટી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
g clip-path="url(#clip0_868_265)">