સુરત: જન્માષ્ટમીને કોરોનાનું ગ્રહણ, જન્માષ્ટીમાં કાર્યક્રમનો માહોલ નીરસ તો મટકીફોડનો કાર્યક્રમ રદ થતા કૃષ્ણભક્તો દુ:ખી
સુરત શહેરમાં વધતા કોરોના કહેરની સીધી અસર જન્માષ્ટમી પર જોવા મળી રહી છે. સુરતના વિવિધ કૃષ્ણ મંદિરોમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જોકે મંદિરના સંચાલકો અને પુજારી દ્વારા લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ન આવે તે માટે વિશેષ સુચના આપવામાં આવી રહી છે. તેમજ મંદિરોમાં મટકીફોડનો કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો છે. કોરોનાના કારણે […]
સુરત શહેરમાં વધતા કોરોના કહેરની સીધી અસર જન્માષ્ટમી પર જોવા મળી રહી છે. સુરતના વિવિધ કૃષ્ણ મંદિરોમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જોકે મંદિરના સંચાલકો અને પુજારી દ્વારા લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ન આવે તે માટે વિશેષ સુચના આપવામાં આવી રહી છે. તેમજ મંદિરોમાં મટકીફોડનો કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો છે. કોરોનાના કારણે જન્માષ્ટમીનો કાર્યક્રમનો માહોલ નીરસ જોવા મળશે.
આ પણ વાંચો: ભુજમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, 2 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો