રાજ્યમાં કોરોનાનું વધતુ સંક્રમણ, આજે 524 નવા કેસ આવ્યા સામે, જાણો તમારા શહેરમાં કેટલા કેસ?
રાજ્યમાં અનલોક-1 લાગુ કરવામાં આવ્યુ અને તેની સાથે તમામ ક્ષેત્રોમાં છૂટછાટ આપવામાં આવી જેના કારણે કોરોનાના કેસની સંખ્યા ખૂબ વધી ગઈ છે. જો વાત કરીએ આજની તો આજે રાજ્યમાં 524 નવા કેસ નોંધાયા છે.અમદાવાદમાં સૌથી વધુ 21 લોકોના મોત થયા છે. અમદાવાદમાં 332, સુરતમાં 71, વડોદરામાં 41 નવા કેસ સામે આવ્યા છે.જ્યારે ગાંધીનગરમાં 22 […]
રાજ્યમાં અનલોક-1 લાગુ કરવામાં આવ્યુ અને તેની સાથે તમામ ક્ષેત્રોમાં છૂટછાટ આપવામાં આવી જેના કારણે કોરોનાના કેસની સંખ્યા ખૂબ વધી ગઈ છે. જો વાત કરીએ આજની તો આજે રાજ્યમાં 524 નવા કેસ નોંધાયા છે.અમદાવાદમાં સૌથી વધુ 21 લોકોના મોત થયા છે. અમદાવાદમાં 332, સુરતમાં 71, વડોદરામાં 41 નવા કેસ સામે આવ્યા છે.જ્યારે ગાંધીનગરમાં 22 ,રાજકોટમાં 10 કેસ નવા નોંધાયા છે.હાલ રાજ્યમાં 6004 એક્ટિવ કેસ છે.