શહીદોના પરિવારોને મદદ કરવા માટે રાજકોટના ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો થયાં એક, પોતાનો એક મહિના પગારને કરશે શહીદોને અર્પણ!

પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં શહીદો માટે સહાયની સરવાણી ફૂટી રહી છે.   આ સમયે રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો પણ શહિદોના પરિવારની મદદ માટે આગળ આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના 72 કોર્પોરેટરોએ પોતાનો એક મહિનાનો પગાર શહિદોના નામે કર્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં શહિદોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી અને બે મિનીટનું મૌન પાડવામાં આવ્યુ હતુ. TV9 […]

શહીદોના પરિવારોને મદદ કરવા માટે રાજકોટના ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો થયાં એક, પોતાનો એક મહિના પગારને કરશે શહીદોને અર્પણ!
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 19, 2019 | 10:16 AM

પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં શહીદો માટે સહાયની સરવાણી ફૂટી રહી છે.   આ સમયે રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો પણ શહિદોના પરિવારની મદદ માટે આગળ આવ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકાના 72 કોર્પોરેટરોએ પોતાનો એક મહિનાનો પગાર શહિદોના નામે કર્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં શહિદોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી અને બે મિનીટનું મૌન પાડવામાં આવ્યુ હતુ.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

એક કોર્પોરેટરને મહિને 15000નું વેતન મળે છે જે વેતન મળીને કુલ 10 લાખ 80 હજાર રૂપિયાની સહાય આપવામાં આવી હતી. દેશમાં આવેલી આફત સમયે તમામ રાજકીય પાર્ટીઓ એક છે જેનું ઉદાહરણ રાજકોટમાં જોવા મળ્યુ હતુ.

[yop_poll id=1597]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">