રોજનું એક સફરજન આપને રાખશે આ 7 મોટી બિમારીઓને દૂર

રોજ એક સફરજન ખાવાથી તમે એક નહીં આ સાત બીમારીઓને દૂર રાખી શકો છો. અસંખ્ય આરોગ્ય નિષ્ણાંતો પોતાના અભ્યાસમાં દાવો કરી ચુક્યા છે કે સફરજનમાં ઘણા ઔષધીય ગુનો રહેલા છે જે ઘણી મોટી બીમારીઓ સામે રક્ષણ આપવામાં આપણને મદદરૂપ થાય છે. સફરજનના ફાયદા જાણ્યા બાદ તમે પણ સફરજનને રોજની મોર્નિંગ ડાયેટમાં સામેલ કરવાનું ભૂલશો નહીં. […]

રોજનું એક સફરજન આપને રાખશે આ 7 મોટી બિમારીઓને દૂર
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:15 PM

રોજ એક સફરજન ખાવાથી તમે એક નહીં આ સાત બીમારીઓને દૂર રાખી શકો છો. અસંખ્ય આરોગ્ય નિષ્ણાંતો પોતાના અભ્યાસમાં દાવો કરી ચુક્યા છે કે સફરજનમાં ઘણા ઔષધીય ગુનો રહેલા છે જે ઘણી મોટી બીમારીઓ સામે રક્ષણ આપવામાં આપણને મદદરૂપ થાય છે. સફરજનના ફાયદા જાણ્યા બાદ તમે પણ સફરજનને રોજની મોર્નિંગ ડાયેટમાં સામેલ કરવાનું ભૂલશો નહીં.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એક અભ્યાસ પ્રમાણે સફરજનમાં ફ્રૉકટૂઝ અને પોનીફેનલ એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે મેટાબોલિઝ્મ દૂર કરે છે અને લોહીમાં સુગરનું પ્રમાણ પણ જાળવી રાખે છે. સફરજન ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખુબ જ ફાયદાકારક છે.

2007માં કોર્નલ યુનિવર્સીટીમાં થયેલા એક અભ્યાસ પ્રમાણે સફરજનનની છાલમાં ટ્રિટરપેનોઇડ્સ કમ્પાઉન્ડ મળ્યા છે. જે કમ્પાઉન્ડ કેન્સર પેદા કરવાવાળા સેલનો નાશ કરે છે. તેમાં રહેલ પેક્ટિન ફાઇબર વધારાની કેલેરી અને ચરબીને દૂર કરે છે. સફરજન ખાવાથી તમારી ભૂખ લાંબા સમય સુધી કંટ્રોલમાં રહે છે અને શરીરને પાચન માટે પણ લાંબો સમય મળી રહે છે. આવું કરવાથી તમારું વજન નિયંત્રણમાં રહે છે.

સફરજન ખાવાથી પાચનક્રિયા સારી રહે છે. ડાયેરિયાની સમસ્યા રહેતી નથી. હાડકા મજબૂત રાખવામાં પણ સફરજન મદદરૂપ થાય છે. કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડવા મદદરૂપ થાય છે, એટલું જ નહિ માંસપેશીઓમાં આવેલી કમજોરીને પણ દૂર કરે છે.

સફરજન પાણી અને ફાઈબરનો સારો સ્ત્રોત છે જેથી તે મોઢામાં રહેલ બેક્ટેરિયા માટે ક્લીનઝિંગ એજન્ટનું કામ કરે છે. તેમાં દાંત અને પેઢાને ફાયદો કરાવનાર વિટામિન અને મિનરલ્સ પણ સામેલ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મતદાન જાગૃતિની સાયકલ રેલી દરમિયાન વરસાદ વરસ્યો
મતદાન જાગૃતિની સાયકલ રેલી દરમિયાન વરસાદ વરસ્યો
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
g clip-path="url(#clip0_868_265)">