નવરાત્રીમાં તહેવારને લઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, મંદિર અને પ્રસાદ વિતરણ નથી કરાયા બંધ

નવરાત્રીમાં ગરબાં થવાના નથી, પરંતુ મા આદ્યશક્તિની આરાધના પર કોઈ રોક નથી. ત્યારે પ્રસાદ વિતરણને લઈને પણ રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. જે મુજબ મંદિરો શરૂ રહેશે અને પ્રસાદ પણ વહેંચી શકાશે. જો કે, શરત એ રહેશે કે, પ્રસાદ બંધ કવરમાં અથવા તો બોક્સમાં આપવાની રહેશે, જેથી સંક્રમણ ફેલાય નહીં. નવરાત્રી દરમિયાન મંદિરોમાં પૂજા […]

નવરાત્રીમાં તહેવારને લઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, મંદિર અને પ્રસાદ વિતરણ નથી કરાયા બંધ
Follow Us:
| Updated on: Oct 14, 2020 | 5:09 PM

નવરાત્રીમાં ગરબાં થવાના નથી, પરંતુ મા આદ્યશક્તિની આરાધના પર કોઈ રોક નથી. ત્યારે પ્રસાદ વિતરણને લઈને પણ રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. જે મુજબ મંદિરો શરૂ રહેશે અને પ્રસાદ પણ વહેંચી શકાશે. જો કે, શરત એ રહેશે કે, પ્રસાદ બંધ કવરમાં અથવા તો બોક્સમાં આપવાની રહેશે, જેથી સંક્રમણ ફેલાય નહીં. નવરાત્રી દરમિયાન મંદિરોમાં પૂજા અને હવન પણ થઈ શકશે. તો નિયમો સાથે ઓછા ભક્તોની હાજરીમાં દર્શન વ્યવસ્થા પણ જે તે મંદિર ટ્રસ્ટ ગોઠવશે.

આ પણ વાંચો: તમારી માસ્ટરી સેલ્સ ક્ષેત્રે છે તો મળી શકે છે તમને આ નોકરી, વાંચો આ અમારી પોસ્ટ કરો એપ્લાય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">