સાવચેતીમાં જ સલામતી! મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લૉકડાઉનમાં લોકોને વધુ સતર્ક રહેવા આપી સલાહ

સાવચેતીમાં જ સલામતી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકોને હજુ વધુ સતર્ક રહેવા સલાહ આપી છે. લૉકડાઉનમાં અનેક પ્રકારની છુટછાટ મળી છે. આ છુટ દરમિયાન લોકો બેદરકાર ન રહે, તે માટે તેમણે ટકોર કરી છે. સાથે જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, છુટછાટ શરતોને આધિન છે. તેથી સજાગ અને સતર્ક રહેવા અપીલ કરી છે. લોકો સારી […]

સાવચેતીમાં જ સલામતી! મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લૉકડાઉનમાં લોકોને વધુ સતર્ક રહેવા આપી સલાહ
Follow Us:
| Updated on: May 27, 2020 | 2:47 PM

સાવચેતીમાં જ સલામતી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકોને હજુ વધુ સતર્ક રહેવા સલાહ આપી છે. લૉકડાઉનમાં અનેક પ્રકારની છુટછાટ મળી છે. આ છુટ દરમિયાન લોકો બેદરકાર ન રહે, તે માટે તેમણે ટકોર કરી છે. સાથે જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, છુટછાટ શરતોને આધિન છે. તેથી સજાગ અને સતર્ક રહેવા અપીલ કરી છે. લોકો સારી રીતે નિયોમનું પાલન કરી રહ્યા છે ત્યારે તેમણે એવી પણ આશા વ્યક્ત કરી છે કે, આગામી સમયમાં ગુજરાત સૌથી વધુ શિસ્તબદ્ધ રાજ્ય તરીકે ઉભરી આવશે.

આ પણ વાંચો: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ CM ડેશબોર્ડ દ્વારા મંત્રીઓ સાથે અમદાવાદની સિવિલ હોસ્પિટલનું કર્યુ નિરીક્ષણ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">