કયારે કેમિકલયુક્ત પાણી છોડવાનું કરાશે બંધ? જેતપુરમાં સાડીના કારખાનામાંથી છોડાતા લાલ પાણીને લઇને ખેડૂતોમાં રોષ

રાજકોટના જેતપુરમાં સાડીના કારખાનામાંથી કેમિકલયુક્ત પાણી છોડતા નારાજગી છે. ગંદુ પાણી નદીમાં છોડતા આસપાસના ખેડૂતોએ વિરોધ કર્યો છે. જેતપુર આસપાસના પ્રેમગઢ, લુણાગરા, લુણાગરી, કેરાળી ગામના ખેડૂતોએ કેમિકલયુક્ત પાણીને લઇને સૂત્રોચ્ચાર કર્યા છે. ખેડૂતોએ લાલ પાણીને કારણે પ્રદુષણ માફિયા હાય..હાય..ના નારા લગાવ્યા છે. લાલ પાણીને કારણે આ પંથકની ભાદર અને છાપરવાડી નદી પ્રદુષિત બની છે.   […]

કયારે કેમિકલયુક્ત પાણી છોડવાનું કરાશે બંધ? જેતપુરમાં સાડીના કારખાનામાંથી છોડાતા લાલ પાણીને લઇને ખેડૂતોમાં રોષ
Follow Us:
Utpal Patel
| Edited By: | Updated on: Sep 25, 2020 | 7:31 PM

રાજકોટના જેતપુરમાં સાડીના કારખાનામાંથી કેમિકલયુક્ત પાણી છોડતા નારાજગી છે. ગંદુ પાણી નદીમાં છોડતા આસપાસના ખેડૂતોએ વિરોધ કર્યો છે. જેતપુર આસપાસના પ્રેમગઢ, લુણાગરા, લુણાગરી, કેરાળી ગામના ખેડૂતોએ કેમિકલયુક્ત પાણીને લઇને સૂત્રોચ્ચાર કર્યા છે. ખેડૂતોએ લાલ પાણીને કારણે પ્રદુષણ માફિયા હાય..હાય..ના નારા લગાવ્યા છે. લાલ પાણીને કારણે આ પંથકની ભાદર અને છાપરવાડી નદી પ્રદુષિત બની છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">