તુર્કી ફરવા ગયેલા 40 ગુજરાતીઓ ફસાયા, વડાપ્રધાન મોદીને મદદ માટે કરી વિનંતી
તુર્કી ફરવા ગયેલા 40 ગુજરાતીઓ ફસાયા છે. તુર્કીની રાજધાની ઈસ્તંબુલમાં ફસાયેલા ગુજરાતીઓની હાલત દયનીય છે. તેઓ બ્રેડ અને કાંદા ખાઈને પેટ ભરી રહ્યા છે. તેઓ હાથ જોડીને વડાપ્રધાન મોદીને વિનંતી કરી રહ્યા છે કે અમે અહીં તુર્કીમાં મરવા નથી માગતા, અમે ભારતમાં મરવા માગીએ છીએ. Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 લાલ […]
તુર્કી ફરવા ગયેલા 40 ગુજરાતીઓ ફસાયા છે. તુર્કીની રાજધાની ઈસ્તંબુલમાં ફસાયેલા ગુજરાતીઓની હાલત દયનીય છે. તેઓ બ્રેડ અને કાંદા ખાઈને પેટ ભરી રહ્યા છે. તેઓ હાથ જોડીને વડાપ્રધાન મોદીને વિનંતી કરી રહ્યા છે કે અમે અહીં તુર્કીમાં મરવા નથી માગતા, અમે ભારતમાં મરવા માગીએ છીએ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તેથી મહેરબાની કરીને અમને ભારતમાં પરત બોલાવી લો, મહત્વનું છે કે આ ગુજરાતીઓને તુર્કીના એરપોર્ટ પરથી જ પાછા મોકલવામાં આવ્યા છે અને હાલ તેઓ દયનીય હાલતમાં સમય પસાર કરી રહ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: સમગ્ર વિશ્વ કોરોનાના ભરડામાં, કુલ 10,98,456 પોઝિટીવ કેસ નોંધાયા