અંકલેશ્વરના 137 કિલોના મેદસ્વી વ્યક્તિએ કોરોનાને આપી માત, વિશ્વનો પ્રથમ કિસ્સો હોવાનો દાવો

કોરોનાને લઈ હકીકત કરતા અનુમાનો વધુ જોવા મળે છે જે મુજબ મેદસ્વી વ્યક્તિ માટે કોરોના પ્રાણઘાતક હોવાના અનુમાનને અંકલેશ્વરના જનક શાહે ખોટું પાડ્યું છે. 137 કિલો વજનના જનક શાહે કોરોનાને માત આપી છે. કહેવાય છે કે હકારાત્મકતા કોઈપણ મુશ્કેલી હલ કરવાની શક્તિ ધરાવે છે. આ વાતને 137 કિલો વજનના જનક શાહે સાર્થક કરી બતાવી છે. […]

અંકલેશ્વરના 137 કિલોના મેદસ્વી વ્યક્તિએ કોરોનાને આપી માત, વિશ્વનો પ્રથમ કિસ્સો હોવાનો દાવો
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 21, 2020 | 2:08 PM

કોરોનાને લઈ હકીકત કરતા અનુમાનો વધુ જોવા મળે છે જે મુજબ મેદસ્વી વ્યક્તિ માટે કોરોના પ્રાણઘાતક હોવાના અનુમાનને અંકલેશ્વરના જનક શાહે ખોટું પાડ્યું છે. 137 કિલો વજનના જનક શાહે કોરોનાને માત આપી છે.

 ankleshwar na 137 kilo na medsvi vyakti e corona ne aapi mat Vishwa no pratham kiso hova no davo

કહેવાય છે કે હકારાત્મકતા કોઈપણ મુશ્કેલી હલ કરવાની શક્તિ ધરાવે છે. આ વાતને 137 કિલો વજનના જનક શાહે સાર્થક કરી બતાવી છે. જેણે ઈલાજ સાથે હકારાત્મકતા અને કોરોનાને હરાવવાના દ્રઢ નિર્ધારથી કોરોનાને હરાવ્યો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મેદસ્વીતાના કારણે સરળતાથી હરવું ફરવું પણ મુશ્કેલ અને હાંફી જવાની સમસ્યાઓનો અગાઉથી જ સામનો કરનાર જનક શાહને જયારે નિમોનિયાના લક્ષણ નજરે પડયા ત્યારે પડકારજનક સ્થિતિ સર્જાઈ હતી. વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલા જનક શાહ પરિસ્થિતિ ગંભીર હોવાની વાતથી વાકેફ હતા. જેમણે તબીબી સારવાર સાથે આત્મવિશ્વાસ ડગવા દીધો ન હતો. જેના પરિણામ સ્વરૂપ 17 દિવસની સારવાર બાદ જનક શાહ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોરોનાને માત આપનાર 137 કિલોના દર્દી જનક શાહ જણાવી રહ્યા છે કે તેમની તબિયત લથડયા બાદ સારવાર સાથે તેમણે કોરોનાને હરાવી ઘરે પરત જવાનું જ છે તેવો નિર્ધાર અને આત્મવિશ્વાસ ટકાવી રાખ્યો. કોરોના વોરિયર્સ એવા તબીબી સ્ટાફની દેખરેખ સાથે દિવસમાં કલાકો સુધી ઊંધા સૂવાથી તેમના ફેફસા રિકવર કરવામાં તેમણે સફળતા હાંસલ થઈ હતી.

Bharuch: Vishwa no pratham kiso 137 kilo na medsvi vyakti e corona ne aapi mat

પોતાના સ્વાસ્થ્યની પરવાહ કર્યા વગર રાત-દિવસ કોરોનાના દર્દીઓના ઈલાજ માટે ખડે પગે રહેનાર કોરોના વોરિયર્સ મેડિકલ સ્ટાફે ચમત્કાર સમાન જનકને સાજા કર્યા હતા. 49 વર્ષની ઉંમર અને 137 કિલો વજનના જનક શાહને તબીબોએ કોરોનાની HOPS પદ્ધતિથી સારવાર આપવામાં આવી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જનક શાહને કોરોનાની સારવાર આપનાર ડો. દર્શન બેન્કરે જણાવ્યું કે જનક શાહનો કેસ રેરેસ્ટ કેટેગરીનો હતો. સામાન્ય વ્યક્તિ કરતા બમણા વજનના કારણે તેમણે અપાતી દવાનો ડોઝ વધુ આપવો પડતો હતો સાથે તેની આડઅસર ન આવે તેનું પણ ધ્યાન રખાતું હતું. જનક શાહમાં ખુબ પોઝટિવિટી જોવા મળી હતી. જે સારવાર સાથે માનસિક ઈલાજનું પણ કામ કરતા દર્દી ખરાબ પરિસ્થિતિ હોવા છતાં સાજો થઈ ઘરે પરત ફર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કોરોનાના રોગ કરતા રોગનો ભય વધુ તકલીફ આપતો હોય છે, ત્યારે ઈલાજ સાથે હકારાત્મક અભિગમ ચોક્કસ સારૂ પરિણામ આપતું હોવાનું જનક શાહ જેવા લોકોના ઉદાહરણ સાબિત કરે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">