AMCની સામાન્ય સભામાં હોબાળો, વિપક્ષનો કમિશનરની સામે કૌભાંડીઓને છાવરવાનો આક્ષેપ
AMCની સામાન્ય સભામાં BRTSના કારણે થતા મોતનો મામલો ચર્ચાતાં વિપક્ષે ધડબડાટી બોલાવી હતી. જોકે સભામાં ત્યારે ગરમાવો આવી ગયો જ્યારે વિપક્ષના નેતા દિનેશ શર્માએ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા સામે ભ્રષ્ટાચારીઓને છાવરવા જેવા ગંભીર આરોપ લગાવ્યા હતા. આમ વિપક્ષે કમિશનરની સામે જ મોરચો ખોલ્યો હતો અને તેમને ભષ્ટ્રાચારીઓને છાવરવાનો આક્ષેપ લગાવ્યો હતો. Facebook પર તમામ મહત્વના […]
AMCની સામાન્ય સભામાં BRTSના કારણે થતા મોતનો મામલો ચર્ચાતાં વિપક્ષે ધડબડાટી બોલાવી હતી. જોકે સભામાં ત્યારે ગરમાવો આવી ગયો જ્યારે વિપક્ષના નેતા દિનેશ શર્માએ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા સામે ભ્રષ્ટાચારીઓને છાવરવા જેવા ગંભીર આરોપ લગાવ્યા હતા. આમ વિપક્ષે કમિશનરની સામે જ મોરચો ખોલ્યો હતો અને તેમને ભષ્ટ્રાચારીઓને છાવરવાનો આક્ષેપ લગાવ્યો હતો.
આ પણ વાંચો : ઈમાનદારીનું ઈનામ! IAS અધિકારીની 27 વર્ષની નોકરીમાં 53મી વખત કરાઈ બદલી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો