અમદાવાદ: શ્રેય હોસ્પિટલમાં આગની મોટી ઘટના, 8 દર્દીઓના મોત, CM રૂપાણીએ ઘટનાની લીધી ગંભીર નોંધ

અમદાવાદના નવંરગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે. શ્રેય હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે પણ જાહેર કરવામાં આવી છે. ભીષણ આગ લાગતા લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો. ICU વોર્ડમાં આગ લાગતા 8 દર્દીઓના મોત થયા છે. એક દર્દી હજુ પણ સારવાર હેઠળ છે. ત્યારે આ ઘટનાની સીએમ રૂપાણી પણ ગંભીર નોંધ લીધી છે […]

અમદાવાદ: શ્રેય હોસ્પિટલમાં આગની મોટી ઘટના, 8 દર્દીઓના મોત, CM રૂપાણીએ ઘટનાની લીધી ગંભીર નોંધ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 12:03 PM

અમદાવાદના નવંરગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે. શ્રેય હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે પણ જાહેર કરવામાં આવી છે. ભીષણ આગ લાગતા લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો. ICU વોર્ડમાં આગ લાગતા 8 દર્દીઓના મોત થયા છે. એક દર્દી હજુ પણ સારવાર હેઠળ છે. ત્યારે આ ઘટનાની સીએમ રૂપાણી પણ ગંભીર નોંધ લીધી છે અને CMO પાસેથી ઘટના અંગેની તમામ માહિતી લીધી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">