અમદાવાદ સિવિલ કેન્સર હોસ્પિટલમાં કોરોનાની એન્ટ્રી, 31 જેટલા કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટીવ

અમદાવાદની સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં રહેલી કેન્સર હોસ્પિટલમાં કોરોના વાયરસે એન્ટ્રી કરી છે. તબીબ, નર્સ અને હોસ્પિટલ સ્ટાફ સહિત 31 જેટલા કર્મચારીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. 16 દિવસમાં 31 કેસ હોવા છતાં હજુ સુધી તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. હોસ્પિટલમાં ફ્યુમિગેશન, સેનેટાઈઝીંગ જેવી કોઈ કામગીરી ન કરવામાં આવતા નારાજગી ઉભી થઈ છે.   Web […]

અમદાવાદ સિવિલ કેન્સર હોસ્પિટલમાં કોરોનાની એન્ટ્રી, 31 જેટલા કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટીવ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 12:23 PM

અમદાવાદની સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં રહેલી કેન્સર હોસ્પિટલમાં કોરોના વાયરસે એન્ટ્રી કરી છે. તબીબ, નર્સ અને હોસ્પિટલ સ્ટાફ સહિત 31 જેટલા કર્મચારીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. 16 દિવસમાં 31 કેસ હોવા છતાં હજુ સુધી તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. હોસ્પિટલમાં ફ્યુમિગેશન, સેનેટાઈઝીંગ જેવી કોઈ કામગીરી ન કરવામાં આવતા નારાજગી ઉભી થઈ છે.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: દાદરા નગરહવેલી: કામદારોએ પોલીસ પર કર્યો પથ્થરમારો, 70થી વધુ લોકોની અટકાયત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">