રાજકોટમાં કાળ બનતો કોરોના, વધુ 22 દર્દીઓના મોત,19 દિવસમાં 306ના મોત
રાજકોટમાં કોરોનાનો વ્યાપ દિનપ્રતિદિન વધી રહ્યો છે. એક તરફ વહીવટીતંત્ર કોરોનાનું સંક્રમણ વધે તેના માટે કામગીરી કરી રહ્યું છે. તો બીજીબાજુ રાજકોટમાં કોરોનાનો વ્યાપ એટલી જ ઝડપથી વધી રહ્યો છે. રાજકોટમાં કોરોનાથી આજે વધુ 22 દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં સિવીલ હોસ્પિટલમાં 16 અને ખાનગી હોસ્પિટલમાં 6 દર્દીઓનો સમાવેશ થાય છે. મૃત્યુ પામેલા કોરોનાના દર્દીઓના […]
રાજકોટમાં કોરોનાનો વ્યાપ દિનપ્રતિદિન વધી રહ્યો છે. એક તરફ વહીવટીતંત્ર કોરોનાનું સંક્રમણ વધે તેના માટે કામગીરી કરી રહ્યું છે. તો બીજીબાજુ રાજકોટમાં કોરોનાનો વ્યાપ એટલી જ ઝડપથી વધી રહ્યો છે. રાજકોટમાં કોરોનાથી આજે વધુ 22 દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં સિવીલ હોસ્પિટલમાં 16 અને ખાનગી હોસ્પિટલમાં 6 દર્દીઓનો સમાવેશ થાય છે. મૃત્યુ પામેલા કોરોનાના દર્દીઓના મોત કોરોનાથી ગણવા કે અન્ય કોઈ રોગને કારણે તે ડેથ ઓડીટ કમિટી નક્કી કરીને કોરોનાથી કેટલા મૃત્યુ પામ્યા તેની જાહેરાત કરશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો