રાજકોટમાં કાળ બનતો કોરોના, વધુ 22 દર્દીઓના મોત,19 દિવસમાં 306ના મોત

રાજકોટમાં કોરોનાનો વ્યાપ દિનપ્રતિદિન વધી રહ્યો છે. એક તરફ વહીવટીતંત્ર કોરોનાનું સંક્રમણ વધે તેના માટે કામગીરી કરી રહ્યું છે. તો બીજીબાજુ રાજકોટમાં કોરોનાનો વ્યાપ એટલી જ ઝડપથી વધી રહ્યો છે. રાજકોટમાં કોરોનાથી આજે વધુ 22 દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં સિવીલ હોસ્પિટલમાં 16 અને ખાનગી હોસ્પિટલમાં 6 દર્દીઓનો સમાવેશ થાય છે. મૃત્યુ પામેલા કોરોનાના દર્દીઓના […]

રાજકોટમાં કાળ બનતો કોરોના, વધુ 22 દર્દીઓના મોત,19 દિવસમાં 306ના મોત
Follow Us:
| Updated on: Sep 19, 2020 | 5:03 PM

રાજકોટમાં કોરોનાનો વ્યાપ દિનપ્રતિદિન વધી રહ્યો છે. એક તરફ વહીવટીતંત્ર કોરોનાનું સંક્રમણ વધે તેના માટે કામગીરી કરી રહ્યું છે. તો બીજીબાજુ રાજકોટમાં કોરોનાનો વ્યાપ એટલી જ ઝડપથી વધી રહ્યો છે. રાજકોટમાં કોરોનાથી આજે વધુ 22 દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં સિવીલ હોસ્પિટલમાં 16 અને ખાનગી હોસ્પિટલમાં 6 દર્દીઓનો સમાવેશ થાય છે. મૃત્યુ પામેલા કોરોનાના દર્દીઓના મોત કોરોનાથી ગણવા કે અન્ય કોઈ રોગને કારણે તે ડેથ ઓડીટ કમિટી નક્કી કરીને કોરોનાથી કેટલા મૃત્યુ પામ્યા તેની જાહેરાત કરશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">