ત્રાલમાં સેના અને પોલીસની કાર્યવાહીમાં 3 આતંકી ઠાર મરાયા, ગજવા-એ હિન્દનો આતંકી પણ મરાયો

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સેનાની કાર્યવાહી પર ડીજીપી દિલબાગસિંહનું નિવેદન કર્યું છે. ત્રાલમાં મંગળવારે ત્રણ આતંકી ઠાર મરાયા છે. અથડામણમાં આતંકી લલ્હારી પણ ઠાર મરાયો છે. આતંકી લલ્હારી ગજવત-ઉલ-હિંદનો વડો બન્યો હતો. ઝાકિર મુસા બાદ લલ્હારીને ગજવત-ઉલ-હિંદનો વડો બનાવવામાં આવ્યો હતો. આજ લલ્હારીએ પુલવામાં અને શોપિયામાં લોકોની હત્યા કરી હતી. લલ્હારી સાથે ઠાર મરાયેલા આતંકીઓ અનેક ગતિવિધિઓમાં […]

ત્રાલમાં સેના અને પોલીસની કાર્યવાહીમાં 3 આતંકી ઠાર મરાયા, ગજવા-એ હિન્દનો આતંકી પણ મરાયો
Follow Us:
| Updated on: Oct 23, 2019 | 6:48 AM

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સેનાની કાર્યવાહી પર ડીજીપી દિલબાગસિંહનું નિવેદન કર્યું છે. ત્રાલમાં મંગળવારે ત્રણ આતંકી ઠાર મરાયા છે. અથડામણમાં આતંકી લલ્હારી પણ ઠાર મરાયો છે. આતંકી લલ્હારી ગજવત-ઉલ-હિંદનો વડો બન્યો હતો. ઝાકિર મુસા બાદ લલ્હારીને ગજવત-ઉલ-હિંદનો વડો બનાવવામાં આવ્યો હતો. આજ લલ્હારીએ પુલવામાં અને શોપિયામાં લોકોની હત્યા કરી હતી. લલ્હારી સાથે ઠાર મરાયેલા આતંકીઓ અનેક ગતિવિધિઓમાં સામેલ હતા. આ સાથે સેનાએ ઠાર આતંકીઓ પાસેથી હથિયારો જપ્ત પણ કર્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પણ વાંચોઃ કમલેશ તિવારીની હત્યા કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો વધુ એક મોટો ખુલાસો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">