Weather Updates: દિલ્હી-NCRમાં આજે ફરી થશે વરસાદ, હિમાચલમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, જાણો આગામી 2 દિવસ કેવુ રહેશે વાતાવરણ

Himachal Pradesh Rain: રાષ્ટ્રીય રાજધાનીમાં ગઈકાલના વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બીજી તરફ હિમાચલ પ્રદેશમાં કુદરતનો પ્રકોપ યથાવત છે. IMDએ ત્યાં આગામી ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

Weather Updates: દિલ્હી-NCRમાં આજે ફરી થશે વરસાદ, હિમાચલમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, જાણો આગામી 2 દિવસ કેવુ રહેશે વાતાવરણ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2023 | 6:41 AM

Delhi: શનિવારે દિલ્હી-એનસીઆરમાં વરસાદ બાદ તાપમાનમાં થોડો ઘટાડો થયો હતો, પરંતુ ભેજમાં વધુ વધારો થયો હતો. આજે પણ દેશની રાજધાની દિલ્હીમાં વરસાદની (Delhi Rain) સંભાવના છે. આજે દિલ્હીમાં મહત્તમ તાપમાન 36ની આસપાસ અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. હવામાન વિભાગે કહ્યું છે કે 22 ઓગસ્ટ સુધી દિલ્હીમાં હળવો વરસાદ પડી શકે છે.

રાષ્ટ્રીય રાજધાનીમાં ગઈકાલના વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બીજી તરફ હિમાચલ પ્રદેશમાં કુદરતનો પ્રકોપ યથાવત છે. IMDએ ત્યાં આગામી ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય દેશના અન્ય રાજ્યોમાં પણ વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યુ છે.

આ પણ વાંચો: Chandrayaan 3 Landing: ચંદ્ર પર ઉતરવાના પડકારોથી લઈને આવક સુધી… ચંદ્રયાન 3 સાથે જોડાયેલી આ માહિતી તમે નહીં જાણતા હોવ

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

હિમાચલમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ

હિમાચલ પ્રદેશમાં 21, 22 અને 23 ઓગસ્ટે ફરી એકવાર ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. રાજ્યમાં વરસાદ અને અચાનક પૂરના ઓરેન્જ એલર્ટને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટીતંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. શિમલા, સોલન, મંડી અને કુલ્લુમાં એવી ઘણી ઈમારતો અને પહાડી વિસ્તારો છે જેને 13 અને 14 ઓગસ્ટના ભારે વરસાદ દરમિયાન ઘણું નુકસાન થયું છે અને કેટલીક ઈમારતો ધરાશાયી થવાની આરે છે.

હિમાચલમાં પાંચ દિવસમાં 78 લોકોના મોત

હિમાચલ પ્રદેશમાં છેલ્લા પાંચ દિવસમાં પૂર અને ભૂસ્ખલનના કારણે 78 લોકોના મોત થયા છે. આ 78 મૃત્યુમાંથી 24 મૃત્યુ એકલા શિમલામાં થયા છે. ભૂતકાળમાં અહીં ત્રણ જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ બની હતી. હિમાચલ પ્રદેશમાં ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં વરસાદ-પૂર અને ભૂસ્ખલન અને માર્ગ અકસ્માતમાં 338 લોકોના મોત થયા છે જ્યારે 38 લોકો ગુમ છે.

રાષ્ટ્રીયના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">