Weather Updates: દિલ્હી-NCRમાં આજે ફરી થશે વરસાદ, હિમાચલમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, જાણો આગામી 2 દિવસ કેવુ રહેશે વાતાવરણ

Himachal Pradesh Rain: રાષ્ટ્રીય રાજધાનીમાં ગઈકાલના વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બીજી તરફ હિમાચલ પ્રદેશમાં કુદરતનો પ્રકોપ યથાવત છે. IMDએ ત્યાં આગામી ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

Weather Updates: દિલ્હી-NCRમાં આજે ફરી થશે વરસાદ, હિમાચલમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, જાણો આગામી 2 દિવસ કેવુ રહેશે વાતાવરણ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2023 | 6:41 AM

Delhi: શનિવારે દિલ્હી-એનસીઆરમાં વરસાદ બાદ તાપમાનમાં થોડો ઘટાડો થયો હતો, પરંતુ ભેજમાં વધુ વધારો થયો હતો. આજે પણ દેશની રાજધાની દિલ્હીમાં વરસાદની (Delhi Rain) સંભાવના છે. આજે દિલ્હીમાં મહત્તમ તાપમાન 36ની આસપાસ અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. હવામાન વિભાગે કહ્યું છે કે 22 ઓગસ્ટ સુધી દિલ્હીમાં હળવો વરસાદ પડી શકે છે.

રાષ્ટ્રીય રાજધાનીમાં ગઈકાલના વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બીજી તરફ હિમાચલ પ્રદેશમાં કુદરતનો પ્રકોપ યથાવત છે. IMDએ ત્યાં આગામી ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય દેશના અન્ય રાજ્યોમાં પણ વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યુ છે.

આ પણ વાંચો: Chandrayaan 3 Landing: ચંદ્ર પર ઉતરવાના પડકારોથી લઈને આવક સુધી… ચંદ્રયાન 3 સાથે જોડાયેલી આ માહિતી તમે નહીં જાણતા હોવ

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

હિમાચલમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ

હિમાચલ પ્રદેશમાં 21, 22 અને 23 ઓગસ્ટે ફરી એકવાર ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. રાજ્યમાં વરસાદ અને અચાનક પૂરના ઓરેન્જ એલર્ટને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટીતંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. શિમલા, સોલન, મંડી અને કુલ્લુમાં એવી ઘણી ઈમારતો અને પહાડી વિસ્તારો છે જેને 13 અને 14 ઓગસ્ટના ભારે વરસાદ દરમિયાન ઘણું નુકસાન થયું છે અને કેટલીક ઈમારતો ધરાશાયી થવાની આરે છે.

હિમાચલમાં પાંચ દિવસમાં 78 લોકોના મોત

હિમાચલ પ્રદેશમાં છેલ્લા પાંચ દિવસમાં પૂર અને ભૂસ્ખલનના કારણે 78 લોકોના મોત થયા છે. આ 78 મૃત્યુમાંથી 24 મૃત્યુ એકલા શિમલામાં થયા છે. ભૂતકાળમાં અહીં ત્રણ જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ બની હતી. હિમાચલ પ્રદેશમાં ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં વરસાદ-પૂર અને ભૂસ્ખલન અને માર્ગ અકસ્માતમાં 338 લોકોના મોત થયા છે જ્યારે 38 લોકો ગુમ છે.

રાષ્ટ્રીયના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">