ઉત્તરકાશી: હિમપ્રપાતમાં દટાયેલા 29 લોકોમાંથી 26ના મૃતદેહ બહાર આવ્યા, ત્રણની શોધ ચાલુ

જ્યારે પર્વતારોહક સવિતા કંસવાલના મૃતદેહને તેના ગામ લોંગથરુ લાવવામાં આવ્યો ત્યારે ત્યાંના લોકોની આંખોમાંથી આંસુ આવી ગયા. કંસવાલ પ્રશિક્ષક તરીકે પર્વતારોહકો(mountaineers)ની ટીમ સાથે પર્વત પર ગયા હતા.

ઉત્તરકાશી: હિમપ્રપાતમાં દટાયેલા 29 લોકોમાંથી 26ના મૃતદેહ બહાર આવ્યા, ત્રણની શોધ ચાલુ
Uttarkashi: Out of 29 people buried in avalanche
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2022 | 9:40 AM

ઉત્તરાખંડ(Uttrakhand-Uttarkashi)ના ઉત્તરકાશી જિલ્લાના દ્રૌપદી કા દંડ શિખર પર હિમપ્રપાત (Avalanche)બાદ અત્યાર સુધીમાં 26 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. મૃતક પર્વતારોહકો(Mountaineer)માં બે પ્રશિક્ષક અને 24 તાલીમાર્થીઓ છે. હજુ ત્રણની શોધખોળ ચાલુ છે. હિમપ્રપાતમાં જીવ ગુમાવનારા ચાર પર્વતારોહકોના મૃતદેહ શુક્રવારે તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આમાં પ્રખ્યાત પર્વતારોહક સવિતા કંસવાલનો મૃતદેહ પણ સામેલ છે. કંસવાલે આ વર્ષની શરૂઆતમાં માત્ર 15 દિવસમાં માઉન્ટ એવરેસ્ટ(Mount Averest) અને મકાલુ પર ચઢીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો.

જ્યારે પર્વતારોહક સવિતા કંસવાલના મૃતદેહને તેના ગામ લોંગથરુ લાવવામાં આવ્યો ત્યારે ત્યાંના લોકોની આંખોમાંથી આંસુ આવી ગયા. કંસવાલ પ્રશિક્ષક તરીકે પર્વતારોહકોની ટીમ સાથે પર્વત પર ગયા હતા. કંસવાલ ઉપરાંત નૌમી રાવત, અજય બિષ્ટ અને શિવમ કંથોલાના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. નૌમી પણ ટ્રેનર હતી જ્યારે કુમાઉના બિષ્ટ અને હિમાચલ પ્રદેશના કેન્થોલા તાલીમાર્થી હતા.

ટ્રેનિંગ ટીમના 42 સભ્યોમાંથી 29 હિમપ્રપાતમાં ફસાયા હતા. જણાવી દઈએ કે પર્વતારોહકો પર આરોહણ કર્યા બાદ પરત ફરતી વખતે 17 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલ દ્રૌપદીના દાંડા-2 શિખર પર મંગળવારે હિમપ્રપાત થયો હતો. સેનાના હેલિકોપ્ટર દ્વારા મૃતદેહોને હરસિલના હેલિપેડ પર લાવવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જિલ્લા હોસ્પિટલમાં મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ પહેલા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ અકસ્માતની જાણકારી લેવા માટે ઉત્તરકાશી પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ હિમપ્રપાતનો ભોગ બનેલા નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ (NIM) ઉત્તરકાશીના તાલીમાર્થીઓ માટે ચાલી રહેલા બચાવ અને રાહત કામગીરીનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને હરિદ્વારના સાંસદ ડૉ. રમેશ પોખરિયાલ નિશંક સાથે ઘાયલ પર્વતારોહકો પણ હાજર હતા. એનડીઆરએફ, એસડીઆરએફ, ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (આઈટીબીપી) સહિતની અનેક એજન્સીઓની ટીમો બચાવ કામગીરીમાં લાગેલી છે.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">