Uttarakhand Temple Dres Code: ઉત્તરાખંડના 3 મંદિરોમાં ડ્રેસ કોડ લાગુ, ટૂંકા કપડા પહેરીને છોકરીઓના પ્રવેશ પર પ્રતિબંધ

ઉત્તરાખંડના ત્રણ મંદિરોમાં મહિલાઓ માટે ડ્રેસ કોડ (Temple Dress Code) લાગુ કરવામાં આવ્યો છે. આ ત્રણેય મંદિરો મહાનિર્વાણી અખાડા સાથે જોડાયેલા છે. આ અંગે મહાનિર્વાણ અખાડા વતી તમામ મહિલા ભક્તોને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

Uttarakhand Temple Dres Code: ઉત્તરાખંડના 3 મંદિરોમાં ડ્રેસ કોડ લાગુ, ટૂંકા કપડા પહેરીને છોકરીઓના પ્રવેશ પર પ્રતિબંધ
Uttarakhand Temple Dress Code
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2023 | 12:53 PM

Dehradun : મહાનિર્વાણ અખાડાએ આજથી ઉત્તરાખંડમાં તેના ત્રણ મંદિરોમાં ડ્રેસ કોડ લાગુ કરી દીધો છે. આ ડ્રેસ કોડ મહિલાઓ માટે છે. આ ડ્રેસ કોડ મુજબ મહાનિર્વાણ અખાડા સંબધિત ત્રણ મંદિરોમાં ચડ્ડી પહેરેલી મહિલાઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. મહાનિર્વાણ અખાડાના સેક્રેટરી મહંત રવિન્દ્ર પુરીએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે હાલમાં આ ડ્રેસ કોડ દક્ષ પ્રજાપતિ મંદિર કનખલ હરિદ્વાર, નીલકંઠ મહાદેવ મંદિર, પૌઢી અને તપકેશ્વર મહાદેવ મંદિર, દેહરાદૂનમાં લાગુ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ કેદારનાથ-બદરીનાથમાં યૂટ્યૂબર નહીં બનાવી શકે રીલ્સ, લાગુ થશે કડક નિયમ

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

તેમણે કહ્યું કે આ ત્રણેય મંદિરોમાં કોઈ પણ મહિલા કે છોકરીને ટૂંકા કપડામાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. મંદિરમાં પ્રવેશતા પહેલા તેઓએ સંપૂર્ણપણે શરીરને ઢાંકે તેવા કપડાં પહેરવા પડશે. અન્યથા મહિલા ભક્તોને મંદિરના ગેટ પર જ રોકી દેવામાં આવશે. આ સાથે મહાનિર્વાણ અખાડાએ આ મંદિરોમાં આવનારી મહિલા શ્રદ્ધાળુઓને ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ અનુસારના વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશવાની અપીલ કરી છે. મહાનિર્વાણ અખાડાના સેક્રેટરી રવિન્દ્ર પુરીના જણાવ્યા અનુસાર, આ મંદિર છે. તેને મનોરંજનનું સ્થળ બનવાની મંજૂરી આપી શકાય નહીં.

તેથી જ સનાતન ધર્મમાં માનનારા લોકોને નવી વ્યવસ્થા સામે કોઈ વાંધો હોઈ શકે નહીં. હાલ ચાલી રહેલી સિસ્ટમ મુજબ હવે મહિલાઓએ ઓછામાં ઓછા 80 ટકા શરીરને ઢાંકતા કપડાં પહેરવા પડશે. આ પછી જ તમને મંદિરમાં પ્રવેશ મળશે. અખાડા વતી કહેવામાં આવ્યું છે કે, દક્ષિણ ભારતના ઘણા મંદિરોમાં આ પ્રકારની વ્યવસ્થા પહેલાથી જ લાગુ છે. પરંતુ ઉત્તર ભારતમાં પહેલીવાર આવી સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ J&Kના ડોડામાં જોશીમઠ જેવી સ્થિતિ કેમ સર્જાઈ? જાણો ઘરોમાં પડેલી તિરાડો પાછળનું નગ્ન સત્ય

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">