યુપી, બિહાર અને ઝારખંડ દેશના સૌથી ગરીબ રાજ્ય, જાણો અન્ય રાજ્ય અને જિલ્લાઓની સ્થિતિ

દેશમાં સૌથી ઓછા ગરીબીવાળા રાજ્યો કેરળ, ગોવા, સિક્કિમ, તમિલનાડુ અને પંજાબ છે. કેરળમાં માત્ર 0.71 ટકા, ગોવામાં 3.76 ટકા, સિક્કિમમાં 3.82 ટકા, તમિલનાડુમાં 4.89 ટકા અને પંજાબમાં 5.59 ટકા ગરીબ છે.

યુપી, બિહાર અને ઝારખંડ દેશના સૌથી ગરીબ રાજ્ય, જાણો અન્ય રાજ્ય અને જિલ્લાઓની સ્થિતિ
Poverty In India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2021 | 8:29 PM

ગરીબીની બાબતમાં ઝારખંડ બીજા ક્રમે છે. દેશના સૌથી ગરીબ ત્રણ રાજ્યોમાં ઝારખંડનો (Jharkhand Poor State) પણ સમાવેશ થાય છે. રાજ્યની લગભગ 42.16 ટકા વસ્તી ગરીબીનું જીવન જીવે છે. બિહાર પણ આ મામલે ઝારખંડથી નીચે છે. નીતિ આયોગના રિપોર્ટમાં (Niti Ayog Report) આ વાતનો ખુલાસો થયો છે. તાજેતરમાં નીતિ આયોગે બહુપરીમાણીય ગરીબી સૂચકાંક બહાર પાડ્યો છે. આ મુજબ દેશના ટોપ-3 ગરીબ રાજ્યોમાં યુપી, બિહાર અને ઝારખંડનો સમાવેશ થાય છે.

ઝારખંડનું ચતરા સૌથી ગરીબ રાજ્યોની યાદીમાં સામેલ છે. અહીંની લગભગ 60.74 ટકા વસ્તી ગરીબ છે. જ્યારે સૌથી ઓછી ગરીબી પૂર્વ સિંહભૂમમાં છે. અહીં માત્ર 23.99 ટકા વસ્તી ગરીબ છે. ચતરા ઉપરાંત પાકુર અને પશ્ચિમ સિંહભુમ ઝારખંડના ટોપ-3 સૌથી ગરીબ જિલ્લાઓમાં છે. પાકુરમાં 60.66 ટકા અને પશ્ચિમ સિંહભૂમમાં 57.60 ટકા ગરીબી છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5ના રિપોર્ટ અનુસાર, ઝારખંડમાં બાળકોના પોષણમાં પહેલાથી જ સુધારો થયો હતો. પરંતુ નીતિ આયોગના રિપોર્ટ અનુસાર, બિહાર પછી ઝારખંડ સૌથી વધુ કુપોષિત છે.

કુપોષણની બાબતમાં છત્તીસગઢ ટોચ પર કુપોષણની બાબતમાં છત્તીસગઢ પછી મધ્યપ્રદેશ અને યુપીનો નંબર આવે છે. બીજી તરફ સ્વચ્છતાના મામલે ઝારખંડની સ્થિતિ સૌથી ખરાબ છે. રાજધાની રાંચીમાં 27.70 ટકા વસ્તી ગરીબી રેખા નીચે છે, જ્યારે જમશેદપુરમાં માત્ર 23.99 ટકા લોકો જ ગરીબ છે. ધનબાદમાં 28.57 ટકા લોકો ગરીબ છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

‘ચતરા’ સૌથી ગરીબ જિલ્લો દેશમાં સૌથી ઓછા ગરીબીવાળા રાજ્યો કેરળ, ગોવા, સિક્કિમ, તમિલનાડુ અને પંજાબ છે. કેરળમાં માત્ર 0.71 ટકા, ગોવામાં 3.76 ટકા, સિક્કિમમાં 3.82 ટકા, તમિલનાડુમાં 4.89 ટકા અને પંજાબમાં 5.59 ટકા ગરીબ છે. તાજેતરમાં, નીતિ આયોગે એક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં શિક્ષણ અને સ્વાસ્થ્યના મામલે બિહારની દુર્દશાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર ઝારખંડમાં ગરીબી દેશમાં બીજા ક્રમે છે. ચતરા રાજ્યનો સૌથી ગરીબ જિલ્લો છે. અહીં 60.74 ગરીબી છે.

કેરળમાં સૌથી ઓછી ગરીબી બિહાર અને યુપી પણ ગરીબીના મામલામાં પાછળ નથી. બીજી તરફ સૌથી ઓછી ગરીબીની વાત કરીએ તો કેરળ ટોચ પર છે. કેરળમાં માત્ર 0.71 ટકા ગરીબી છે. બીજી તરફ કુપોષણના મામલે ઝારખંડની સ્થિતિ પણ ખરાબ છે. સ્વાસ્થ્ય સર્વેક્ષણ મુજબ, રાજ્યની સ્થિતિમાં પહેલાથી જ સુધારો થયો છે.

આ પણ વાંચો : સરકારે ખેડૂતોની વધુ એક માગ સ્વીકારી, કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જાહેરાત કરી– પરાળ સળગાવવી હવે ગુનો નહીં

આ પણ વાંચો : Jammu Kashmir: જમ્મુમાં મલ્ટી-કોપ્ટર ડ્રોનનું સફળ પરીક્ષણ, દુર્ગમ વિસ્તારોમાં રસી અને દવાઓ પહોંચાડવામાં કરશે મદદ

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">