AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ટ્વિટ અને કેંડલ માર્ચથી ભાજપને નહીં હરાવી શકો’ પ્રશાંત કિશોરનો રાહુલ ગાંધીને ટોણો, PM મોદીને લઈને કહી આ મોટી વાત

Prashant Kishore: જો પક્ષને બચાવવો હોય તો લોકશાહી ઢબે ગાંધી પરિવારની બહારના નેતાને પ્રમુખ તરીકે પસંદ કરો. તેમણે કહ્યું કે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ વિના પણ ભાજપ વિરોધી મોરચો બનાવવો શક્ય છે.

'ટ્વિટ અને કેંડલ માર્ચથી ભાજપને નહીં હરાવી શકો' પ્રશાંત કિશોરનો રાહુલ ગાંધીને ટોણો, PM મોદીને લઈને કહી આ મોટી વાત
Prashant Kishore and Rahul Gandhi (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 7:39 PM
Share

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે (Prashant Kishore) ફરી એકવાર કોંગ્રેસ (Congress) પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, કોંગ્રેસમાં લોકશાહી નથી. જો પક્ષને બચાવવો હોય તો લોકશાહી ઢબે ગાંધી પરિવારની બહારના નેતાને પ્રમુખ તરીકે પસંદ કરો. તેમણે કહ્યું કે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ વિના પણ ભાજપ વિરોધી મોરચો બનાવવો શક્ય છે.

મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે રાહુલ ગાંધી (Rahul Gandhi) પર પ્રહાર કરતા કહ્યું કે, તમે ક્યારેય પણ ટ્વિટ અને કેન્ડલ માર્ચ દ્વારા BJP ને હરાવી શકતા નથી. ભાજપ ખૂબ જ મજબૂત બની ગયું છે. મોદીના નેતૃત્વમાં ભાજપ (BJP) ને હરાવવા માટે તમારે મજબૂત વ્યૂહરચના બનાવવી પડશે. પ્રશાંત કિશોરે કહ્યું કે 1984 પછી કોંગ્રેસ એક પણ લોકસભા ચૂંટણી પોતાના દમ પર જીતી શકી નથી. છેલ્લા દસ વર્ષમાં કોંગ્રેસને 90 ટકા ચૂંટણીમાં કારમી હાર મળી છે. કોંગ્રેસ નેતૃત્વએ હારની જવાબદારી લેવી જોઈએ.

આ પહેલા પણ પ્રશાંત કિશોરે કોંગ્રેસને લીધી હતી આંટીમાં પ્રશાંત કિશોરે ટ્વીટ કર્યું, “કોંગ્રેસ મજબૂત વિપક્ષ માટે જે વિચાર અને વિગત રજૂ કરે છે તે મહત્વપૂર્ણ છે, પરંતુ વિપક્ષનું નેતૃત્વ એ કોંગ્રેસનો દૈવી અધિકાર નથી, જ્યારે પાર્ટી છેલ્લા 10 વર્ષમાં તેની 90% ચૂંટણીઓ હારી ગઈ છે. વિરોધ પક્ષના નેતૃત્વને લોકશાહી ઢબે નિર્ણય લેવા દો.

PM મોદી વિશે પ્રશાંત કિશોરે કહ્યું મોટી વાત તેમણે પીએમ મોદી (PM Narendra Modi)ના વખાણ કરતા કહ્યું કે તેઓ બધા લોકોની વાત સાંભળે છે. આ તેની સૌથી મોટી તાકાત છે. તેઓ જાણે છે કે લોકોને આખરે શું જોઈએ છે. પ્રશાંત કિશોરે એમ પણ કહ્યું કે આગામી કેટલાક દાયકાઓ સુધી દેશનું રાજકારણ ભાજપની આસપાસ જ ફરશે.

આ પણ વાંચો: Katrina Vicky Wedding : કેટ-વિકીના લગ્ન સોશિયલ મીડિયામાં હીટ, 1 દિવસમાં ફોટો પર આવી આટલી લાઇક્સ

આ પણ વાંચો: ડિનર ડેટ પર વ્યક્તિના દાંત નીકળી આવ્યા બહાર, મહિલાએ શેર કર્યો તેનો વિચિત્ર ડેટિંગ એક્સપિરિયન્સ

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">