Same-Sex Marriage: ઘણા દેશોમાં સમલૈંગિક લગ્નને કાયદેસર ગણવામાં આવે છે, જાણો વિશ્વના કેટલા દેશોમાં આવા લગ્નને કાનૂની માન્યતા મળી

ભારતમાં સમલૈંગિક લગ્નને લઈ સુપ્રીમ કોર્ટે સરકારનો મંતવ્ય પુછ્યો તો કેન્દ્ર સરકાર તેના તરફેણ નથી. જોકે દૂનિયાના ઘણા એવો દેશો પણ છે, જ્યા સમલૈંગિક લગ્નને મંજૂરી મળી ચુકી છે.

Same-Sex Marriage: ઘણા દેશોમાં સમલૈંગિક લગ્નને કાયદેસર ગણવામાં આવે છે, જાણો વિશ્વના કેટલા દેશોમાં આવા લગ્નને કાનૂની માન્યતા મળી
Image Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2023 | 4:57 PM

સમલૈંગિક લગ્નનો મામલો સુપ્રીમ કોર્ટમાં છે. સમલૈંગિક લગ્ન માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લાંબા સમયથી ચર્ચામાં છે. ભારતમાં સેમ સેક્સ લગ્નને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો મુદ્દો કાનૂની લડાઈમાં ફસાઈ ગયો છે. વિશ્વના 32 દેશોમાં આવા લગ્નને કાનૂની માન્યતા મળી છે.

આ પણ વાચો: કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને સમલૈંગિક લગ્નનો કર્યો વિરોધ, 5 પોઈન્ટ્સમાં સમજો

સુપ્રીમ કોર્ટે 2018માં ચુકાદો આપ્યો હતો કે સમલૈંગિકતા ગુનો નથી. કોર્ટે આઈપીસીની કલમ 377 પર ચુકાદો આપતાં સમલૈંગિકતાને અપરાધની શ્રેણીમાંથી બહાર રાખ્યો હતો. તે એક મોટું પગલું હતું, પરંતુ પછી એક પ્રશ્ન પણ ઉભો થયો. જો બે સમલૈંગિક લોકોને સાથે રહેવાનો કાયદેસર અધિકાર છે તો પછી તેઓ એકબીજા સાથે લગ્ન કરવાનો પ્રશ્ન શા માટે?

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પ્રશ્ન માત્ર અધિકારો, કાયદાઓ અને ન્યાય સાથે સંબંધિત નથી, પરંતુ તે ઘણા લોકોના જીવન સાથે પણ ઊંડો સંબંધ ધરાવે છે. સમલૈંગિક લગ્નને માન્યતા આપવા માટેની અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. આ અરજીઓમાં માગ કરવામાં આવી છે કે સમલૈંગિક લગ્નને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ કાયદેસરની પરવાનગી આપવામાં આવે.

આ દેશોમાં સમલૈંગિક લગ્નને અપરાધ ગણવામાં આવતો નથી

નેધરલેન્ડ વિશ્વનો પહેલો દેશ છે, જ્યાં સમલૈંગિક લગ્નને મંજૂરી આપવામાં આવી હતી. 2015માં અમેરિકાએ પણ સમલૈંગિક લગ્નને મંજૂરી આપી હતી. તે નિર્ણયમાં જસ્ટિસ એન્થોની કેનેડીએ કહ્યું કે, જે લોકો લગ્નના અધિકાર માટે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે તેઓ વાસ્તવમાં લગ્નનું સન્માન કરે છે. લગ્ન એ વિશ્વની સૌથી જૂની રિતોમાનું એક છે. આ લોકો તેમાંથી બહાર આવવા માંગતા નથી. તેઓ ઈચ્છે છે કે તેમને પણ લગ્નજીવનનો આનંદ અને સંતોષ મળે.

સ્વિટ્ઝર્લેન્ડમાં પણ આવા લગ્નોને માન્યતા આપી

અગાઉની પેઢીઓ સ્વતંત્રતાના તમામ પાસાઓથી વાકેફ ન હતી. નવી પેઢીએ તમામ લોકોની સ્વતંત્રતાના અધિકારનું રક્ષણ કરવું પડશે. આ પછી ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડમાં પણ આવા લગ્નોને માન્યતા આપવામાં આવી. ઓસ્ટ્રેલિયામાં 2017ના લોકમત બાદ સંસદે સમલૈંગિક લગ્નોને માન્યતા આપતો કાયદો પસાર કર્યો હતો.

લગ્નોને કાયદેસર બનાવનાર પ્રથમ આફ્રિકન દેશ હતો

આયર્લેન્ડ અને સ્વિટ્ઝર્લેન્ડે પણ લગ્નોને ઔપચારિક માન્યતા આપી હતી. ત્યારે દક્ષિણ આફ્રિકા 2006માં સમલૈંગિક લગ્નોને કાયદેસર બનાવનાર પ્રથમ આફ્રિકન દેશ હતો. તાઇવાન વર્ષ 2019માં સમલૈંગિક લગ્નને માન્યતા આપનારો પ્રથમ એશિયન દેશ બન્યો હતો. આ યાદીમાં બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ફિનલેન્ડ, સ્વીડન, આઇસલેન્ડ, ડેનમાર્ક, બેલ્જિયમ, ચિલી, મેક્સિકો, ન્યુઝીલેન્ડ, નોર્વે, સ્પેન પણ સામેલ છે.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">