AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mann Ki Baat 100: ‘BJP કુટુંબ’ સાથે સાંભળી PM મોદીની ‘મન કી બાત’, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું- દેશને એક કરી રહ્યો છે કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમે આજે 100 એપિસોડ પૂરા કર્યા છે. દેશ અને દુનિયાભરના લોકોએ વડાપ્રધાનના શબ્દોને ધ્યાનથી સાંભળ્યા હતા. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પાર્ટી કાર્યકર્તાઓ સાથે બેંગલુરુમાં પીએમની વાત સાંભળી હતી.

Mann Ki Baat 100: 'BJP કુટુંબ' સાથે સાંભળી PM મોદીની 'મન કી બાત', શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું- દેશને એક કરી રહ્યો છે કાર્યક્રમ
Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2023 | 5:25 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના આજે 100 એપિસોડ પૂરા થયા છે. PMએ આજે ​​વિશ્વભરના લોકોને સંબોધિત કર્યા હતા. દેશભરના ભાજપના નેતાઓ, ધારાસભ્યો, સાંસદો અને મંત્રીઓએ પણ પીએમના મનની વાત ધ્યાનથી સાંભળી હતી. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ પાર્ટી કાર્યકર્તાઓ સાથે વડાપ્રધાનની વાત સાંભળી હતી. શિક્ષણ મંત્રીએ ટ્વિટર પર એક વીડિયો પણ શેર કર્યો છે.

આ પણ વાચો: Mann ki Baat માં જાપાન-અમેરિકાના ટોચના વડાનો પણ સમાવેશ, PM એ મન કી બાતમાં હાલ સુધી કર્યો આ મહિલાઓનો ઉલ્લેખ

મન કી બાત કાર્યક્રમનો 100મો એપિસોડ પણ સંયુક્ત રાષ્ટ્રમાં પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. વિશ્વના વિવિધ ભાગોમાં વિશેષ કાર્યક્રમોનું પણ પ્રસારણ કરવામાં આવ્યું હતું. શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ટ્વિટર પર કહ્યું કે, તેમણે બેંગલુરુમાં ‘ભાજપ કુટુમ્બ’ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત સાંભળી હતી. 100મા એપિસોડમાં વડાપ્રધાને સામાન્ય નાગરિકોની પ્રેરણાદાયી વાર્તાઓની ચર્ચા કરી હતી.

દેશને એક થવા માટે પ્રેરિત કરી રહ્યા છે PM

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે 100મો એપિસોડ અગાઉના 99મા એપિસોડ જેવો જ હતો. શિક્ષણ મંત્રીએ કહ્યું કે આ પ્લેટફોર્મ સામાન્ય લોકોમાં હીરોને કેવી રીતે જાગૃત કરી રહ્યું છે તે જોવું ખરેખર આનંદદાયક છે. આ પ્લેટફોર્મ કેવી રીતે સકારાત્મકતા વધારી રહ્યું છે અને સમગ્ર દેશને એક થવા માટે પ્રેરિત કરી રહ્યું છે.

ગૃહમંત્રી અમિત શાહે પણ વડાપ્રધાન મોદીની મન કી બાત સાંભળી હતી

ગૃહમંત્રી અમિત શાહે મુંબઈમાં વડાપ્રધાનની મન કી બાત સાંભળી હતી. તેઓ આજે મુંબઈમાં હતા, જ્યાં તેમણે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે PMને સાંભળ્યા હતા. ગૃહમંત્રીની સાથે મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા. મુંબઈ ભાજપે 5000 જગ્યાએ પીએમના કાર્યક્રમનું પ્રસારણ કર્યું હતું. અહીં 36 વિધાનસભા મતવિસ્તારોમાં પાર્ટી કાર્યકર્તાઓએ પીએમના શબ્દો ધ્યાનથી સાંભળ્યા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">