સુષમા સ્વરાજનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય

ભાજપના નેતા અને પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજના નિધન બાદ પાર્થિવ દેહને રાજકીય સન્માન સાથે પાર્ટીના મુખ્યાલયમાં લઈ જવામાં આવ્યો હતો. પાર્થિવ દેહને બપોરે 2 વાગ્યે જનતા દ્વારા શ્રદ્ધાંજલિ આપવા માટે રાજધાની સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલયમાં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ અંતિમ સંસ્કાર માટે લોધી સ્મશાનગૃહ પર લઈ જવામાં આવ્યો હતો. Web Stories View more આજનું […]

સુષમા સ્વરાજનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય
Follow Us:
| Updated on: Aug 07, 2019 | 11:58 AM

ભાજપના નેતા અને પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજના નિધન બાદ પાર્થિવ દેહને રાજકીય સન્માન સાથે પાર્ટીના મુખ્યાલયમાં લઈ જવામાં આવ્યો હતો. પાર્થિવ દેહને બપોરે 2 વાગ્યે જનતા દ્વારા શ્રદ્ધાંજલિ આપવા માટે રાજધાની સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલયમાં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ અંતિમ સંસ્કાર માટે લોધી સ્મશાનગૃહ પર લઈ જવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સુષમા સ્વરાજની દિકરી બાંસુરી સ્વરાજે અંતિમસંસ્કારની તમામ વિધી પૂર્ણ કરી હતી. સુષમા સ્વરાજના નિધન પર દેશ અને દુનિયાના દિગ્ગજ નેતાઓએ દુખ વ્યક્ત કર્યુ છે. ત્યારે વડાપ્રધાન મોદી, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, ગૃહ મંત્રી અમિત શાહ સહિત ઘણા મોટા નેતાઓ સુષમ સ્વરાજના અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">