જગન્નાથ પુરીની રથયાત્રા ન યોજવાનો સુપ્રીમ કોર્ટે કર્યો આદેશ, ગુજરાતમાં પણ તેની અસર પડે તેવી શક્યતા

કોરોના વાઈરસના સંક્રમણના કારણે સુપ્રીમ કોર્ટે જગન્નાથ પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પર રોક લગાવી દીધી છે. રથયાત્રા સંબંધિત એક અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે જો રથયાત્રા માટે પરવાનગી આપવામાં આવશે તો ભગવાન તેમને ક્યારેય માફ નહીં કરે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ.એ.બોબડેએ કહ્યું કે આ એક ગંભીર મુદ્દો છે અને કોર્ટ તેના માટે […]

જગન્નાથ પુરીની રથયાત્રા ન યોજવાનો સુપ્રીમ કોર્ટે કર્યો આદેશ, ગુજરાતમાં પણ તેની અસર પડે તેવી શક્યતા
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 1:43 PM

કોરોના વાઈરસના સંક્રમણના કારણે સુપ્રીમ કોર્ટે જગન્નાથ પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પર રોક લગાવી દીધી છે. રથયાત્રા સંબંધિત એક અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે જો રથયાત્રા માટે પરવાનગી આપવામાં આવશે તો ભગવાન તેમને ક્યારેય માફ નહીં કરે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ.એ.બોબડેએ કહ્યું કે આ એક ગંભીર મુદ્દો છે અને કોર્ટ તેના માટે પરવાનગી આપી શકતી નથી. ઉલ્લેખનીય છે કે 23 જૂનથી રથયાત્રા શરૂ થવાની હતી. આ ઉત્સવ આગામી 20 દિવસ સુધી ચાલુ રહે છે. સુપ્રીમ કોર્ટના આદેશની ગુજરાતમાં પણ અસર પડે તેવી શક્યતાઓ છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">