AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુપ્રીમ કોર્ટમાં થશે હવે રામ મંદિરના મુદ્દા પર સુનાવણી, તારીખ થઈ જાહેર

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામમંદિર કેસની સુનાવણી હવે 26 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં આ સુનાવણી વહેલી કરવા અગાઉ પણ મતભેદ થયેલાં છે.  આ કેસની સુનાવણી કરી રહેલ બૅન્ચમાં સામેલ જસ્ટિસ બોબડે રજા પરથી પાછા આવી ગયા છે. તેના પહેલા સુપ્રીમ કોર્ટે 27 જાન્યુઆરી અને 29 જાન્યુઆરીએ થનારી સુનાવણી નહોતી કરી. પાંચ જજોની બંધારણીય બૅન્ચમાં સામેલ […]

સુપ્રીમ કોર્ટમાં થશે હવે રામ મંદિરના મુદ્દા પર સુનાવણી, તારીખ થઈ જાહેર
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 20, 2019 | 1:33 PM
Share

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામમંદિર કેસની સુનાવણી હવે 26 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં આ સુનાવણી વહેલી કરવા અગાઉ પણ મતભેદ થયેલાં છે. 

આ કેસની સુનાવણી કરી રહેલ બૅન્ચમાં સામેલ જસ્ટિસ બોબડે રજા પરથી પાછા આવી ગયા છે. તેના પહેલા સુપ્રીમ કોર્ટે 27 જાન્યુઆરી અને 29 જાન્યુઆરીએ થનારી સુનાવણી નહોતી કરી. પાંચ જજોની બંધારણીય બૅન્ચમાં સામેલ જસ્ટિસ બોબડે જાન્યુઆરી મહિનાથી રજા પર હતા અને તે કારણે 29 જાન્યુઆરીએ થનાર સુનાવણી કરવામાં આવી નથી. આ બંધારણીય બૅન્ચે અલ્હાબાદ હાઈકોર્ટના 2010ના નિર્ણયની વિરૂધ્ધ દાખલ કરેલ 14 અરજીઓ પર સુનાવણી કરશે.

જાન્યુઆરીમાં ચીફ જસ્ટિસે કેસની સુનાવાણી માટે નવી બૅન્ચની રચના કરી હતી. આ બૅન્ચમાં ચીફ જસ્ટિસ ગોગોઈ સિવાય જસ્ટિસ બોબડે અને જસ્ટિસ ચંદ્રચૂડ સિંહ પણ સામેલ છે. તેના પહેલા 10 જાન્યુઆરીએ થયેલ સુનાવાણી દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન દ્વારા વાંધો જણાવતાં જસ્ટિસ યૂ.યૂ. લલિતે જાતે આ કેસથી અલગ થયા હતા. અયોધ્યામાં વિવાદીત જમીન પર 21 ફેબ્રુઆરીએ શિલાન્યાસ કાર્યક્રમની જાહેરાત કરી ચૂકેલા શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ પુલવામામાં થયેલ આતંકી હુમલાને લીધે આ કાર્યક્રમને રદ કર્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">