રાહુલ ગાંધીના નિવેદન બાદ ભડક્યાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કહ્યું- ચીન સાથેના તમારા સંબંધો દુનિયા જાણે છે

રાહુલના નિવેદન પર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પલટવાર કર્યો છે. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે આખી દુનિયા જાણે છે કે રાહુલના ચીન સાથે કેવા સંબંધો છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી મગરના આંસુ વહાવે છે.

રાહુલ ગાંધીના નિવેદન બાદ ભડક્યાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કહ્યું- ચીન સાથેના તમારા સંબંધો દુનિયા જાણે છે
Union Minister Dharmendra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2023 | 3:25 PM

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ લદ્દાખમાં ચીન સાથેના સરહદ વિવાદને લઈને કેન્દ્ર સરકાર પર મોટુ નિવેદન આપ્યું હતુ. રાહુલ ગાંધીએ કહ્યું કે અહીંના લોકો કહે છે કે ચીની સેના લદ્દાખમાં ઘૂસી ગઈ છે અને તેમની ચારાની જમીન છીનવી લીધી છે, જ્યારે પીએમ મોદી દાવો કરે છે કે એક ઈંચ પણ જમીન છીનવાઈ નથી. એટલું જ નહીં, તેમણે કહ્યું કે લદ્દાખના લોકોને ઘણી ફરિયાદો છે. તેઓ રાજ્યને મળેલા દરજ્જાથી ખુશ નથી. લોકો કહી રહ્યા છે કે રાજ્યને નોકરશાહી દ્વારા ચલાવવામાં આવવું જોઈએ નહીં. લદ્દાખમાં ચીન પર રાહુલ ગાંધીના આ નિવેદન પર ભાજપે સખત વાંધો ઉઠાવ્યો છે.

ધર્મેન્દ્ર પ્રધાને રાહુલ પર કર્યા પ્રહાર

રાહુલ ગાંધીના નિવેદન પર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પલટવાર કર્યો છે. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે આખી દુનિયા જાણે છે કે રાહુલના ચીન સાથે કેવા સંબંધો છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી મગરના આંસુ વહાવે છે. રાહુલ ગાંધી માત્ર દેશને બદનામ કરવા માંગે છે.

અમે હારી ગયા તે કેહવુ ખોટું – નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ

રાહુલ ગાંધીના નિવેદન પર નિવૃત લેફ્ટનન્ટ જનરલ સંજય કુલકર્ણીએ કહ્યું કે ભારત અને ચીન વચ્ચે વાતચીત ચાલી રહી છે. ડેમચોક અને ડેપસાંગ ખાતે પેટ્રોલિંગ પર પ્રતિબંધ છે, પરંતુ અમે હારી ગયા એમ કહેવું ખોટું હશે. આવા નિવેદનો કરવા ખોટા હશે અને જ્યારે વાતો ચાલી રહી હોય ત્યારે કોઈએ નિવેદનો ન કરવા જોઈએ. જો કે, 1950થી આપણે ચીનને લગભગ 40,000 ચોરસ કિમી ગુમાવ્યા છે અને અમારો પ્રયાસ છે કે અમે ચીનને વધુ કોઈ પ્રદેશ ન છીનવવા દઈએ.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ચીને ભારતની જમીન પર કબજો જમાવ્યો – સંજય રાઉત

રાહુલ ગાંધીના નિવેદન પર જ્યારે શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે ચીને ભારતની જમીન પર કબજો જમાવ્યો છે અને તેના પુરાવા પણ સામે આવી ગયા છે. જો રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનો સ્વીકાર ન કરે તો તે ભારત માતા સાથે અન્યાય હોવાનું જણાય છે. રાહુલ ગાંધી કંઈ કહે છે તો વિચારીને કહે છે.

રાષ્ટ્રીયના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">