તિહાર જેલમાંથી સિસોદિયાએ ટ્વિટ કર્યું ! ભાજપે પૂછ્યું- જેલમાં મોબાઈલ ફોન કેવી રીતે આવ્યો?

મનીષ સિસોદિયાના આ ટ્વિટ બાદ બીજેપી નેતા તેજિંદર પાલ સિંહ બગ્ગાએ ટ્વિટરના માલિકને ફરિયાદ કરી છે. તેણે કહ્યું કે એક વ્યક્તિ જેલમાં બંધ છે, તો બીજી તરફ તેના ટ્વિટર હેન્ડલનો ઉપયોગ ત્રીજો વ્યક્તિ કરી રહ્યો છે

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2023 | 12:32 PM

દિલ્હી: દારૂ કૌભાંડમાં ધરપકડ બાદ તિહાડ જેલમાં પહોંચેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના એક ટ્વીટથી ખળભળાટ મચી ગયો છે. આ ટ્વીટ હોળીના દિવસે બુધવારે સાંજે 5.35 કલાકે કરવામાં આવ્યું છે. તેમાં લખ્યું છે કે ‘આજ સુધી એવું સાંભળવામાં આવતું હતું કે દેશમાં જ્યાં સ્કૂલો ખોલવામાં આવે છે ત્યાં જેલો બંધ છે, પરંતુ અહીં સ્કૂલો ખોલનારાઓને જ જેલ કરવામાં આવે છે. મનીષ સિસોદિયાના ટ્વિટર હેન્ડલ પરથી આવેલા આ ટ્વીટ પર ભાજપે સવાલો ઉઠાવ્યા છે.

શું મનીષ સિસોદિયા જેલમાં બેસીને ટ્વિટ કરી રહ્યા છે?

ભાજપે પૂછ્યું છે કે શું મનીષ સિસોદિયા જેલમાં બેસીને ટ્વિટ કરી રહ્યા છે? જો એમ હોય તો તેને જેલમાં મોબાઈલ ફોન કેવી રીતે મળ્યો? જો તેની પાસે મોબાઈલ ફોન નથી અને તેનું ટ્વિટર હેન્ડલ બહારથી ઓપરેટ થઈ રહ્યું છે તો 28 ફેબ્રુઆરીએ તેની ધરપકડ બાદ તેને કેમ બંધ કરી દેવામાં આવ્યું. હોળીના દિવસે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સના સંદર્ભમાં ભાજપે આ સવાલ ઉઠાવ્યો છે.

ભાજપનો આપ પાર્ટી પર ટોણો

ભાજપે કહ્યું કે એક તરફ આમ આદમી પાર્ટી દાવો કરે છે કે સિસોદિયાને જેલમાં ખતરનાક ગુનેગારોમાં રાખવામાં આવ્યા છે. જેમાં આમ આદમી પાર્ટી પણ સિસોદિયાની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવી રહી છે. બીજી તરફ જેલમાં બંધ સિસોદિયાના ટ્વિટર હેન્ડલ પરથી અવનવા ટ્વિટ કરવામાં આવી રહ્યા છે. બીજેપીના ઘણા નેતાઓએ આ ટ્વીટના જવાબમાં પૂછ્યું છે કે શું સિસોદિયા પોતે જેલમાં બેસીને આ તમામ ટ્વિટ કરી રહ્યા છે કે પછી કોઈ ત્રીજો વ્યક્તિ તેમના તરફથી કરી રહ્યો છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

બીજેપી નેતા અને સાંસદ પ્રવેશ વર્માએ પૂછ્યું કે આ ટ્વિટર હેન્ડલ આટલા દિવસો સુધી કેમ બંધ હતું. તેમણે પૂછ્યું કે સિસોદિયાની જેલની અંદર મોબાઈલ સેવા કયા નિયમ હેઠળ આપવામાં આવે છે. આ સાથે તેમણે આમ આદમી પાર્ટી અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

એલોન મસ્કને ફરિયાદ

બીજી તરફ મનીષ સિસોદિયાના આ ટ્વિટ બાદ બીજેપી નેતા તેજિંદર પાલ સિંહ બગ્ગાએ ટ્વિટરના માલિકને ફરિયાદ કરી છે. તેણે કહ્યું કે એક વ્યક્તિ જેલમાં બંધ છે, તો બીજી તરફ તેના ટ્વિટર હેન્ડલનો ઉપયોગ ત્રીજો વ્યક્તિ કરી રહ્યો છે. તેમણે એલોન મસ્કને આ ટ્વિટર હેન્ડલ બંધ કરવાની માગ કરી છે.

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">