Breaking News : મોટી દુર્ઘટના ! ફેક્ટરીનો સ્લેબ ધરાશાયી થવાથી એક મજૂરનું મોત, 8 કાટમાળ નીચે દટાયા

ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને કાટમાળ નીચે દટાયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી.

Breaking News : મોટી દુર્ઘટના ! ફેક્ટરીનો સ્લેબ ધરાશાયી થવાથી એક મજૂરનું મોત, 8 કાટમાળ નીચે દટાયા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2023 | 7:54 AM

ઉત્તર પ્રદેશના સીતાપુરમાં હોળી પહેલા સોમવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં એક નિર્માણાધીન ફેક્ટરીનો સ્લેબ અચાનક ધરાશાયી થઈ ગયો હતો. આ અકસ્માતમાં એક મજૂરનું ઘટનાસ્થળે જ મોત થયુ જ્યારે આઠ મજૂરો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. મહત્વનું છે કે  માહિતી મળતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને કાટમાળ નીચે દટાયેલા મજૂરોને બહાર કાઢ્યા. હાલ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

આ ઘટના મોડી રાત્રે બની હતી. ખૈરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ટોલ પ્લાઝા પાસે બારાભારી ગામમાં જ્યુસ ફેક્ટરીનું બાંધકામ ચાલી રહ્યું હતું. ફેક્ટરીમાં બે ડઝનથી વધુ મજૂરો કામ કરી રહ્યા હતા.આ દરમિયાન અચાનક સ્લેબ તૂટી પડ્યો હતો. તો આ તરફ ઘટનાની માહિતી મળતાં જ એસડીએમ સદર, સીઓ સિટી, ફાયર બ્રિગેડ સહિત પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય શરૂ કરવામા આવ્યુ હતુ.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

ત્રણ જેસીબી લગાવીને ફસાયેલા મજૂરોને બહાર કાઢવામાં આવ્યા

કાટમાળ હટાવવા માટે ત્રણ જેસીબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેની નીચે દટાયેલા મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા.અકસ્માતમાં બારાભારીમાં રહેતા અજયના પુત્ર શિવરામનું મોત થયું હતું જ્યારે 8 જેટલા મજૂર ઘાયલ થયા હતા.

 ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે……….

આપને જણાવી દઈએ કે, ઈજાગ્રસ્ત મજૂરોને BCM અને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. બીજી તરફ, ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે ઘટના પછી લગભગ એક કલાક સુધી ફેક્ટરીનો ગેટ ખોલવામાં આવ્યો ન હતો, જેના કારણે બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">