Video :કચરા અને ગટરના પાણીથી બનશે ઇંધણ અને ચાલશે ગાડી ! જુઓ Video અને સાંભળો નિતિન ગડકરીની આ વાત

નિતિન ગડકરીએ ઈંધણ બનાવવાની વાત કરી ત્યારે તેમણે કહ્યું હવે અમે કચરા અને ગટરના પાણી માંથી ઈંધણ બનાવીશું અને તેના વડે ગાડી ચાલશે. જોકે ટૂંક સમયમાં ઇથેનોલ પર ચાલતી બાઇક પણ બજારમાં લોન્ચ કરવામાં આવશે. આ રીતે હવે ઇથેનોલ પર ચાલતા ફોર વ્હીલરની સાથે ટુ વ્હીલર પણ ગ્રાહકોને ઉપલબ્ધ થશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2023 | 10:08 PM

હવે પેટ્રોલ કે ડીઝલ કે CNG જેવા મોંઘા ઈંધણની જરૂર નહીં પડે. ઓગસ્ટ મહિનાથી ઇથેનોલથી ચાલતી કાર રસ્તાઓ પર દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari) એક મોટી જાહેરાત ઓગસ્ટ મહિનામાં ઇથેનોલથી ચાલતી કારને લઈને પણ કરી હતી.

100% બાયો ઇથેનોલ સંચાલિત બાઇક અને કાર બજારમાં

નિતિન ગડકરીએ કહ્યું કે માત્ર કાર જ નહીં પરંતુ ઇથેનોલ પર ચાલતી બાઇક પણ બજારમાં લોન્ચ કરવામાં આવશે. આ રીતે હવે ઇથેનોલ પર ચાલતા ફોર વ્હીલરની સાથે ટુ વ્હીલર પણ ગ્રાહકોને ઉપલબ્ધ થશે. ટોયોટા કંપની આ વાહનો લોન્ચ કરી રહી છે. આ વાહનો 100 ટકા બાયો-ઇથેનોલ પર ચાલશે અને ઇથેનોલ ઇંધણ પેટ્રોલ કરતાં ઘણું સસ્તું હશે અને પ્રદૂષણ પણ નહીં થાય.

ગડકરીએ કહ્યું આ રીતે બનાવીશું ઇથેનોલ

નિતિન ગડકરીએ ઈંધણ બનાવવાની વાત કરી ત્યારે તેમણે કહ્યું હવે અમે કચરા અને ગટરના પાણી માંથી ઈંધણ બનાવીશું અને તેના વડે ગાડી ચાલશે.

આ પણ વાંચો : દુનિયામાં ફરી વાગ્યો ભારતનો ડંકો, સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતામાં PM મોદી પ્રથમ સ્થાને

ઇથેનોલ પરના ભાર મૂકવાના કારણ

  1. આ એક નવું બળતણ છે. કારણ કે પેટ્રોલ એ અશ્મિભૂત બળતણ છે, જેનો અર્થ એ છે કે તે એવા સંસાધનોમાંથી બનાવવામાં આવે છે જે મર્યાદિત છે અને આખરે સમાપ્ત થઈ જશે. બીજી બાજુ, ઇથેનોલ એવા પાકોમાંથી ઉત્પન્ન કરી શકાય છે જે વર્ષ-દર વર્ષે ઉગાડવામાં આવે છે.
  2. તે પેટ્રોલ કરતાં વધુ સ્વચ્છ બર્નિંગ છે. ઇથેનોલ કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોકાર્બન જેવા પ્રદૂષકોનું ઓછું ઉત્સર્જન કરે છે. આ હવાની ગુણવત્તા સુધારવામાં અને ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવામાં મદદ કરી શકે છે.
  3. તેનું ઉત્પાદન ઘરેલુ સ્તર અપર પણ છે. જે વિદેશી તેલ પરની આપણી નિર્ભરતા ઘટાડી શકે છે.
  4. તે ગ્રામીણ અર્થતંત્રોને ટેકો આપે છે. ઇથેનોલનું ઉત્પાદન ગ્રામીણ વિસ્તારોમાં નોકરીઓનું સર્જન કરી શકે છે, જ્યાં ઘણા મકાઈ અને શેરડીના ખેતરો આવેલા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજ્યના અનેક રસ્તાઓ ચોમાસા બાદ બન્યા બિસ્માર, ભ્રષ્ટાચારની ખૂલી પોલ
રાજ્યના અનેક રસ્તાઓ ચોમાસા બાદ બન્યા બિસ્માર, ભ્રષ્ટાચારની ખૂલી પોલ
અમિત શાહે 1,651 કરોડના પ્રજાલક્ષી વિકાસકામોનું કર્યુ લોકાર્પણ
અમિત શાહે 1,651 કરોડના પ્રજાલક્ષી વિકાસકામોનું કર્યુ લોકાર્પણ
કાળીગામ અંડરબ્રિજમાં જામ્યા ગંદકીના થર, સ્વચ્છતા પખવાડિયાનો ફિયાસ્કો
કાળીગામ અંડરબ્રિજમાં જામ્યા ગંદકીના થર, સ્વચ્છતા પખવાડિયાનો ફિયાસ્કો
અમદાવાદીઓને હવે ડિસ્કો રોડમાંથી મળશે મુક્તિ, 1લી ઓક્ટો.થી સમારકામ શરૂ
અમદાવાદીઓને હવે ડિસ્કો રોડમાંથી મળશે મુક્તિ, 1લી ઓક્ટો.થી સમારકામ શરૂ
સ્નાતકોને મોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 2,50,000થી વધુ પગાર
સ્નાતકોને મોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 2,50,000થી વધુ પગાર
સ્નાતકોને મેડીકલ ક્ષેત્રમાં મળશે મહિને 50,000થી વધુ પગાર
સ્નાતકોને મેડીકલ ક્ષેત્રમાં મળશે મહિને 50,000થી વધુ પગાર
વાપીમાં યુવકે કારના બોનેટ પર બેસીને કરી જોખમી સવારી, વીડિયો વાયરલ
વાપીમાં યુવકે કારના બોનેટ પર બેસીને કરી જોખમી સવારી, વીડિયો વાયરલ
સ્નાતકોને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મળશે મહિને 25,000થી વધુ પગાર
સ્નાતકોને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મળશે મહિને 25,000થી વધુ પગાર
હાર્ટએટેક યુવાનોનો લઈ રહ્યો છે જીવ, જાણીતા ડો તેજસ પટેલ શુ કહે છે?
હાર્ટએટેક યુવાનોનો લઈ રહ્યો છે જીવ, જાણીતા ડો તેજસ પટેલ શુ કહે છે?
પિત્ઝા માંથી જીવાત નીકળવાનો મામલો, ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video
પિત્ઝા માંથી જીવાત નીકળવાનો મામલો, ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video