વિશ્વભરમાં પહોંચશે ભારતની સિરમ ઈન્સ્ટીટ્યુટની કોરોના વૅક્સીન, WHOએ ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી

હવે વિશ્વભરમાં પહોંચશે ભારતની સિરમ ઈન્સ્ટીટ્યુટની કોરોના વૅક્સીન. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલ ઓક્સફોર્ડ એસ્ટ્રજેનેકાની કોરોના વેક્સિનને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે.

| Updated on: Feb 16, 2021 | 9:22 AM

હવે વિશ્વભરમાં પહોંચશે ભારતની સિરમ ઈન્સ્ટીટ્યુટની કોરોના વૅક્સીન. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલ ઓક્સફોર્ડ એસ્ટ્રજેનેકાની કોરોના વેક્સિનને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. એની સાથે હવે આ વેક્સિનનો ઉપયોગ દુનિયાના ગરીબ દેશોમાં કોરોના વિરુદ્ધ રસીકરણ માટે કરવામાં આવશે . WHOએ સોમવારે કોરોનાની બે વેક્સિનની ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. આ બંને જ વેક્સિન ઓક્સફોર્ડ એસ્ટ્રજેનેકાએ બનાવી છે. એક ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને બીજી દક્ષિણ કોરિયાની SK નામની કંપની બનાવે છે. WHOના પ્રમુખ ટેડ્રોસ એડહાનોમેં કહ્યું કે, આ ગ્રીન સિગ્નલ સાથે જ હવે કોવેક્સિન પ્રોગ્રામ હેઠળ દુનિયાના ઘણા દેશોમાં આ વેક્સિનના જવાના રસ્તા ખુલી ગયા છે. જણાવી દઈએ કે કોવેક્સિન પ્રોગ્રામ હેઠળ દુનિયાને નીર્ધાર દેશોને WHO દ્વારા કોરોના વેક્સિન પહોંચાડવામાં આવી રહી છે.

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">