સબરીમાલા મંદિર 16 નવેમ્બરના રોજ ખૂલશે, સુરક્ષામાં 10 હજાર પોલીસજવાન

સબરીમાલા વિવાદને સુપ્રીમકોર્ટમાં નિર્ણય આવશે અને તેને લઈને સુરક્ષા પણ વધારી દેવાઈ છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં નિર્ણય આપ્યો હતો અને તેને લઈને ભારે હિંસાની પરિસ્થિતિ સર્જાઈ હતી. Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે? ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય […]

સબરીમાલા મંદિર 16 નવેમ્બરના રોજ ખૂલશે, સુરક્ષામાં 10 હજાર પોલીસજવાન
Follow Us:
| Updated on: Nov 13, 2019 | 5:05 PM

સબરીમાલા વિવાદને સુપ્રીમકોર્ટમાં નિર્ણય આવશે અને તેને લઈને સુરક્ષા પણ વધારી દેવાઈ છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં નિર્ણય આપ્યો હતો અને તેને લઈને ભારે હિંસાની પરિસ્થિતિ સર્જાઈ હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   ગુજરાતમાં ફિક્સ પગાર મામલે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી, ગુજરાત સરકારે કરી હતી આ દલીલ

આ મામલે મંદિરની સુરક્ષા વધારી દેવાઈ છે. 10 હજાર પોલીસકર્મીઓને તૈનાત કરી દેવાયા છે. 16 નવેમ્બરના રોજ સાંજના સમયે મંદિરના દરવાજાઓ ખોલવામાં આવશે. સબરીમાલા ખાતે સુરક્ષાને લઈને સીએમ પોતે સુરક્ષા પર નજર રાખી રહ્યાં છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સુપ્રીમ કોર્ટે 28 સપ્ટેમ્બરના રોજ એ નિયમને હટાવી લીધો હતો જેમાં કહેવામાં આવ્યું કે 10 વર્ષથી લઈને 50 વર્ષની મહિલાઓ જ સબરીમાલા મંદિરમાં પ્રવેશ મેળવી શકે. આ જૂની પરંપરાને સુપ્રીમકોર્ટે અસંવિધાનિક ગણાવી દીધી હતી અને મહિલાઓ માટે મંદિરનો રસ્તો ખોલી દીધો હતો. આ આદેશ બાદ ભારે વિરોધ પ્રદર્શન થયું હતું અને તેમાં હિંસા થઈ હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ વખતે કોઈ આવી ઘટના ના બને તે માટે ભારે સુરક્ષા ગોઠવવામાં આવી છે. 10 હજાર પોલીસજવાનોની ફોર્સને મંદિરની સુરક્ષામાં ખડકી દેવાઈ છે. સુપ્રીમકોર્ટ મંદિર બાબતે 65 પુનર્વિચાર અરજી પર પોતાનો નિર્ણય આપશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">