અફઘાનિસ્તાન પર ભારતની સતત નજર, હિન્દુ અને શીખ સમુદાયના નેતાઓ સીધા સંપર્કમાંઃ એસ જયશંકર

વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે કાબુલની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ભારત પાછા ફરવા ઈચ્છતા લોકોની ચિંતા સમજાય છે. મુખ્ય પડકાર એરપોર્ટનું સંચાલન છે.

અફઘાનિસ્તાન પર ભારતની સતત નજર, હિન્દુ અને શીખ સમુદાયના નેતાઓ સીધા સંપર્કમાંઃ એસ જયશંકર
External Affairs Minister S Jaishankar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 8:03 AM

વિદેશ પ્રધાન એસ જયશંકરે (External Affairs Minister S Jaishankar ) મંગળવારે કહ્યું કે કાબુલ તાલિબાનના નિયંત્રણમાં આવ્યા બાદ, ભારત અફઘાનિસ્તાનની સ્થિતિ પર સતત બારીકાઈથી નજર રાખી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત સરકાર કાબુલમાં રહેતા ભારતીય નાગરિકો અને શીખ તેમજ હિન્દુ સમુદાયના નેતાઓ સાથે સીધા સંપર્કમાં છે.

શ્રેણીબદ્ધ ટ્વિટ કરીને વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે કાબુલની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ભારત પાછા ફરવા ઈચ્છતા લોકોની ચિંતા સમજાય છે. મુખ્ય પડકાર એરપોર્ટનું સંચાલન છે. આ બાબતે સહયોગીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અમે કાબુલમાં શીખ અને હિન્દુ સમુદાયના નેતાઓ સાથે સતત સીધા સંપર્કમાં છીએ. અમારી પ્રાથમિકતા તેમની સંભાળ લેવાની અને તેમને સલામત રીતે સ્થળાંતર કરાવવાની છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ભારતીય વિદેશ મંત્રાલયે જાહેર કરી હેલ્પલાઇન

અફઘાનિસ્તાનમાં કથળતી પરિસ્થિતિ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. હેલ્પલાઇન નંબર +919717785379 વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી દ્વારા સોમવારે જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે, MEAHelpdeskIndia@gmail.com ઇમેઇલ આઈડી પણ જાહેર કરવામાં આવ્યો હતો. આ બંને દ્વારા, ભારતના લોકો અફઘાનિસ્તાનમાં રહેતા તેમના સગા સબંધીઓ અને નજીકના મિત્રો વિશે જરૂરી માહીતી મેળવી શકે છે અને માહિતી આપી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાલિબાનોએ રવિવારે કાબુલમાં પ્રવેશતાની સાથે જ રાષ્ટ્રપતિ ભવન પર કબ્જો કરી લીધો હતો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ સોમવારે અફઘાનિસ્તાનની સ્થિતિ પર બેઠક યોજી હતી. યુએનએસસીના પ્રમુખ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે સુરક્ષા પરિષદના સભ્યોએ અફઘાનિસ્તાનમાં હિંસાનો તાત્કાલિક અંત લાવવાની, સુરક્ષાની સ્થિતિ પુન સ્થાપના કરવા અને નાગરિક તેમજ બંધારણીય વ્યવસ્થા જાળવવાની માંગ કરી છે.

આ પણ વાંચોઃ Afghanistan Crisis: અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અચાનક બદલાઈ ગઈ, અમે હિંમત નથી હાર્યા – યુએસ પ્રમુખ જો બાઈડન

આ પણ વાંચોઃ PM મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન નફતાલી બેનેટ સાથે કરી વાત, બંને દેશોએ ટેકનોલોજી અને ઈનોવેશન પર દર્શાવી સહમતિ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">