યુક્રેન સંકટને પગલે ભારતની ઝુંબેશ તેજ, ખાર્કિવથી 256 ભારતીય વિદ્યાર્થીઓ આજે વતન પરત ફરશે

ભારતે આજથી ભારત-યુક્રેન વચ્ચે ત્રણ ફ્લાઈટ ઓપરેટ કરવાનો નિર્ણય લીધો છે. આજે 22 ફેબ્રુઆરીએ સવારે એર ઈન્ડિયાનું વિશેષ વિમાન યુક્રેન માટે રવાના કરવામાં આવ્યું છે.

યુક્રેન સંકટને પગલે ભારતની ઝુંબેશ તેજ, ખાર્કિવથી 256 ભારતીય વિદ્યાર્થીઓ આજે વતન પરત ફરશે
256 indian students will return from ukraine(file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 5:37 PM

Russia Ukraine Conflict: યુક્રેન સંકટ વચ્ચે ભારતે રાજધાની ખાર્કિવમાંથી (Kharkiv) તેના વિદ્યાર્થીઓ અને નાગરિકોને પરત લાવવાની ઝુંબેશ તેજ કરી છે. આજે રાત્રે 256 ભારતીય વિદ્યાર્થીઓ (indian Student) ઘરે પરત ફરશે. તમને જણાવી દઈએ કે યુક્રેનમાં 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ અને નાગરિકો રહે છે. ભારતે આજથી ભારત-યુક્રેન વચ્ચે ત્રણ ફ્લાઈટ ઓપરેટ કરવાનો નિર્ણય લીધો છે. આજે સવારે એર ઈન્ડિયાનું વિશેષ વિમાન યુક્રેન(Ukraine)  માટે રવાના કરવામાં આવ્યું છે.

ભારતે આ સ્પેશિયલ ઓપરેશન માટે 200થી વધુ સીટવાળા ડ્રીમલાઈનર B-787 એરક્રાફ્ટને તૈનાત કર્યા છે. જેને ધ્યાનમાં લઈને એર ઈન્ડિયાએ ટ્વીટ કર્યું કે 22, 24 અને 26 ફેબ્રુઆરીના રોજ ભારત-યુક્રેન (બોરિસ્પિલ ઈન્ટરનેશનલ એરપોર્ટ) 3 ફ્લાઈટ્સનું સંચાલન કરશે, એર ઈન્ડિયા બુકિંગ ઓફિસ, વેબસાઈટ, કોલ સેન્ટર્સ અને અધિકૃત ટ્રાવેલ એજન્ટ્સ દ્વારા બુકિંગ કરશે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

ભારતીય વિદ્યાર્થીઓને અસ્થાયી રૂપે દેશ છોડવા માટે કહેતા તણાવ વધ્યો

યુક્રેનમાં ભારતીય દૂતાવાસે મંગળવારે ફરી એકવાર ભારતીય વિદ્યાર્થીઓને અસ્થાયી રૂપે દેશ છોડવા માટે કહેતા તણાવ વધી ગયો છે. યુક્રેનમાં મેડિકલ એજ્યુકેશન ઓફર કરતી યુનિવર્સિટીઓ દ્વારા ઓનલાઈન અભ્યાસ અંગે ભારતીય વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબમાં દૂતાવાસે કહ્યું કે તેઓ આ મામલે સંબંધિત સત્તાવાળાના સંપર્કમાં છે.

વિદ્યાર્થીઓને યુક્રેન છોડવાની સલાહ આપી

ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર,’દૂતાવાસને મેડિકલ એજ્યુકેશન ઓફર કરતી યુનિવર્સિટીઓ દ્વારા ઓનલાઈન અભ્યાસને લઈને ઘણા બધા કોલ આવ્યા છે. આ સંદર્ભમાં તેણે જણાવ્યુ કે, અમે ભારતીય વિદ્યાર્થીઓ માટે શિક્ષણ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે સંબંધિત સત્તાધિકારીના સંપર્કમાં છીએ. તેઓએ યુનિવર્સિટી તરફથી સત્તાવાર શબ્દની રાહ જોવાને બદલે અસ્થાયી રૂપે યુક્રેન છોડવું જોઈએ. આ સાથે ભારતે યુક્રેનમાં દૂતાવાસના કર્મચારીઓના પરિવારના સભ્યોને સ્વદેશ પરત ફરવા જણાવ્યુ હતુ.

આ પણ વાંચો : અફઘાનિસ્તાનની મદદે આગળ આવ્યુ ભારત, પાકિસ્તાન મારફતે 50 હજાર મેટ્રિક ટન મોકલશે ઘઉં

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">