Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પાકિસ્તાન પર ‘આકસ્મિક મિસાઈલ પડવાની ઘટના’ પર લોકસભામાં આપશે નિવેદન, જયશંકર યુક્રેન વિશે આપશે માહિતી

આ મામલે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે કહ્યું હતું કે પાકિસ્તાન પોતાના પંજાબ પ્રાંતમાં ભારતીય મિસાઈલ પડવા પર ભારતને જવાબ આપી શકતું હતું પણ અમે સંયમ દેખાડ્યો.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પાકિસ્તાન પર 'આકસ્મિક મિસાઈલ પડવાની ઘટના' પર લોકસભામાં આપશે નિવેદન, જયશંકર યુક્રેન વિશે આપશે માહિતી
Rajnath singh to speak over missile misfire towards Pakistan in Lok sabha, Jaishankar to brief on Ukraine crisis
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 10:37 AM

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Defence Minister Rajnath Singh) મંગળવારે સવારે 11 વાગ્યે પાકિસ્તાન પર ‘આકસ્મિક મિસાઈલ પડવાની ઘટના’ મામલે લોકસભામાં નિવેદન આપશે. જ્યારે વિદેશ મંત્રી એસ. જયશંકર (External Affairs Minister S Jaishankar) લગભગ 2:30 વાગ્યે યુક્રેનની (Ukraine) સ્થિતિ પર નિવેદન આપશે. અગાઉ શુક્રવારે, ભારત સરકારે કહ્યું હતું કે બે દિવસ પહેલા તેણે “આકસ્મિક રીતે” એક મિસાઈલ છોડી દીધી હતી, જે પાકિસ્તાનમાં આવી હતી અને નિયમિત જાળવણી દરમિયાન તકનીકી ખામીને કારણે આ ઘટના ‘ખુબ અફસોસજનક’ છે.

પાકિસ્તાન તરફથી કહેવામાં આવ્યું હતું કે 9 માર્ચના રોજ એક હથિયાર રહિત ભારતીય સુપરસોનિક મિસાઈલ પાકિસ્તાનના વિસ્તારમાં ઘુસી ગઈ હતી. મિસાઈલ લાહોરથી 275 કિમી દૂર મિયાં ચન્નુ પાસેના કોલ્ડ સ્ટોરને અથડાતા પહેલા તેને ઘણી એરલાઈન્સ માટે મોટો ખતરો ઉભો કર્યો હતો. જો કે મિસાઈલ પડવાને કારણે પાકિસ્તાનમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. પાકિસ્તાન આ મામલે વારંવાર પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યું છે. જોકે, ભારતે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ પણ આપ્યો છે.

ઈમરાન ખાને શું કહ્યું?

આ મામલે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે કહ્યું હતું કે પાકિસ્તાન પોતાના પંજાબ પ્રાંતમાં ભારતીય મિસાઈલ પડવા પર ભારતને જવાબ આપી શકતું હતું પણ અમે સંયમ દેખાડ્યો. ઈમરાન ખાને આ મામલે પ્રથમ વખત પોતાની પ્રતિક્રિયા આપી છે.

શ્રેયસ અય્યર સાથે કારમાં ફરતી છોકરીની 10 સુંદર તસવીરો
Jioનું સૌથી સસ્તું 84 દિવસનું રિચાર્જ, મળશે કોલિંગ અને SMSનો લાભ
IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટ બોલરો
ટેરેન્સ લુઈસે કહ્યું, રિયાલિટી શો સ્ક્રિપ્ટેડ હોય છે
પુરુષોમાં HIV ના લક્ષણો કેવી રીતે દેખાય છે?
Plant in pot : ગુલાબનો છોડ સુકાઈ રહ્યો છે ? આ સરળ ટીપ્સ અપનાવો ફુલ નહીં ખુટે

સંયુક્ત તપાસની કરી માંગ

અગાઉ પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે શનિવારે કહ્યું હતું કે તે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મિસાઈલના આકસ્મિક ફાયરિંગના ભારતના સરળ ખુલાસાથી સંતુષ્ટ નથી અને સંયુક્ત તપાસની માંગ કરી છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે જણાવ્યું હતું કે પાકિસ્તાને નવી દિલ્હીને તથ્યો સ્થાપિત કરવા માટે આ ઘટનાની સંયુક્ત તપાસનો પ્રસ્તાવ મૂક્યો છે કારણ કે મિસાઈલ પાકિસ્તાની ક્ષેત્રમાં આવી હતી. એફઓએ કહ્યું કે ભારત મિસાઈલના આકસ્મિક પ્રક્ષેપણ વિશે તાત્કાલિક માહિતી આપવામાં નિષ્ફળ રહ્યું છે. એફઓએ મિસાઈલો અને આવી ઘટનાઓ સામે ભારતના સુરક્ષા પગલા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.

આ પણ વાંચો: Surat : ગુજરાત સ્થાપના દિવસે જ સુરતના તમામ ઝોનમાં 50 બેડની નાની હોસ્પિટલ શરૂ કરવા કોર્પોરેશનનું આયોજન

આ પણ વાંચો: Lakhimpur case: કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર પર લટકતી તલવાર, સુપ્રીમ કોર્ટમાં આજે જામીનને પડકારતી અરજી પર થશે સુનાવણી

અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત
પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત
ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને લીધી એડફેટે
ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને લીધી એડફેટે
થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ
થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ
આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી
ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">