સૈન્યની ઝડપી હેરફેર માટે સરહદ પર 43 પુલ તૈયાર, રાજનાથસિહ આજે કરશે લોકાર્પણ

બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન(BRO) માટે આજનો દિવસ વિશેષ રહેશે. આજે રક્ષા પ્રધાન રાજનાથસિંહ, સરહદ પર દુર્ગમ સ્થળોએ બનેલ 43 પુલનું લોકાર્પણ કરશે. BROએ બાંધેલા પૂલના કારણે, સરહદ પર સૈન્યને જવા માટેનો માર્ગ સરળ અને ટુંકો થયો છે. પૂલના લોકાર્પણ થયા બાદ માત્ર સૈન્ય જ નહી, પ્રવાસીઓ અને જે તે પ્રદેશના નાગરીકોને પણ સુવિધા મળશે. તો ગમે […]

સૈન્યની ઝડપી હેરફેર માટે સરહદ પર 43 પુલ તૈયાર, રાજનાથસિહ આજે કરશે લોકાર્પણ
Follow Us:
| Updated on: Sep 24, 2020 | 1:15 PM

બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન(BRO) માટે આજનો દિવસ વિશેષ રહેશે. આજે રક્ષા પ્રધાન રાજનાથસિંહ, સરહદ પર દુર્ગમ સ્થળોએ બનેલ 43 પુલનું લોકાર્પણ કરશે. BROએ બાંધેલા પૂલના કારણે, સરહદ પર સૈન્યને જવા માટેનો માર્ગ સરળ અને ટુંકો થયો છે. પૂલના લોકાર્પણ થયા બાદ માત્ર સૈન્ય જ નહી, પ્રવાસીઓ અને જે તે પ્રદેશના નાગરીકોને પણ સુવિધા મળશે. તો ગમે તેવી સ્થિતિમાં સરહદ પર સૈન્ય જવાનો અને શસ્ત્ર સરંજામ ઝડપથી પહોચાડી શકાશે.

લદ્દાખ ખાતે લાઈન ઓફ એકચ્યુલ કંટ્રોલ (LAC) ઉપર ચીન સાથે જૂન મહિનાથી તણાવ ચાલ્યો આવે છે. તેવા સમયે રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન(BRO) દ્વારા 7 અલગ અલગ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં બાંધવામાં આવેલ 43 પૂલનું ઈ લોકાર્પણ કરશે. 43 પૂલમાંથી 10 પૂલ જમ્મુ અને કાશ્મિર રાજ્યમાં બનાવવામાં આવેલ છે. તો બીજી તરફ ભારે બરફને કારણે બંધ રહેતા મનાલી-રોહતાગ-લેહ હાઈવે પર બનેલ રોહતાગ ટનલનું આગામી 3 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન લોકાર્પણ કરશે.

બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા બનાવેલા કુલ 43 પુલમાંથી 10 પૂલ પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલ જમ્મુ-કાશ્મિરમાં, 7 લદ્દાખમાં, 2 હિમાચલ પ્રદેશમાં, 04 પંજાબમાં, 8 ઉતરાખંડમાં, 8 અરુણાચલ પ્રદેશમાં અને 4 સિક્કીમ રાજ્યમાં બનાવવામાં આવ્યા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ પણ વાંચોઃસ્કુલ ફિ 50 ટકા ઘટાડવાની માંગ સાથે NSUI કર્યા ચક્કાજામ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">