કોંગ્રેસ છોડી જનારા લોકો RSSના માણસો હતા, ભાજપના ‘ફેક ન્યૂઝ’થી ડરશો નહીં: Rahul Gandhi

રાહુલ ગાંધીએ જીતિન પ્રસાદ અને જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા નેતાઓ પર નિશાન સાધ્યું હતું જેઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

કોંગ્રેસ છોડી જનારા લોકો RSSના માણસો હતા, ભાજપના 'ફેક ન્યૂઝ'થી ડરશો નહીં: Rahul Gandhi
ફાઈલ ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 7:36 PM

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે પાર્ટીના સોશિયલ મીડિયા સેલમાં નવા ભરતી થયેલા સ્વયંસેવકોને સંબોધન કર્યું હતું. તેમણે ભાજપના “ફેક ન્યૂઝ” થી ડરવાનું નહીં તેવું કહ્યું હતું. દેશમાં કોરોનાની સ્થિતિ અન સંચાલન અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનોનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે, પીએમ મોદી (PM modi) કોવિડના સંચાલન માટે યુપી સરકારની પ્રશંસા કરે છે ત્યારે લોકો હસે છે.

રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે, ચીન સાથે સરહદ વિવાદ અંગે વડા પ્રધાનનું નિવેદન હાસ્યાસ્પદ છે. તેમણે દાવો કર્યો હતો કે ચાઇના ભારતીય પ્રદેશ (LAC નજીક) હજી ઉપસ્થિત છે. તેમણે કહ્યું કે, લોકોએ ભાજપના બનાવટી સમાચારો પર વિશ્વાસ કરવાનું બંધ કરી દીધું છે.

આ સિવાય કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પાર્ટી છોડીને જનારાને RSSના માણસો ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, ”લોકો નિડર છે, તેઓ આપણા છે, તેમને અંદર લાવો. જેઓ આપણે ત્યાં ડરી રહ્યા છે તેઓને બહાર કાઢો. જો તમે આરએસએસના છો તો જાઓ અને આનંદ કરો, તમારી જરૂર નથી. આપણને નીડર લોકોની જરૂર છે. આ આપણી વિચારધારા છે.”

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ નિવેદનની સાથે રાહુલ ગાંધીએ જીતિન પ્રસાદ અને જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા નેતાઓ પર નિશાન સાધ્યું હતું જેઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ સાથે જ તેમણે પક્ષના નારાજ નેતાઓને પરોક્ષ રીતે સંદેશ મોકલવાનો પ્રયાસ પણ કર્યો હતો. સિંધિયાનું ઉદાહરણ આપતા કહ્યું કે, “તેમણે પોતાનું ઘર બચાવવું પડ્યું, તેઓ ડરી ગયા અને આરએસએસ સાથે જતા રહ્યા.”

એક એહેવાલ અનુસાર પહેલી વાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે ઓનલાઈન માધ્યમ દ્વારા પાર્ટીના સોશિયલ મીડિયા વિભાગના 3,500 કાર્યકરોને સંબોધન કર્યું હતું. સૂત્રોના કહેવા અનુસાર રાહુલ ગાંધીએ આ સમયગાળા દરમિયાન આશરે 10 યુવા કાર્યકરો સાથે વાતચીત કરી હતી.

આ પણ વાંચો: Jammu Kashmir: શ્રીનગર એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, મોટા ગુનાઓમાં સંડોવાયેલા 2 આતંકવાદીઓનો ખાત્મો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">