જનરલ બિપિન રાવતના નિધન પર સંજય રાઉતે ઉઠાવ્યા સવાલ, કહ્યું- લોકોના મનમાં શંકા છે, આ કેવી રીતે થયું ?

દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે. તેના પર શિવસેનાના સાંસદ સંજય રાઉતે સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે લોકોના મનમાં શંકા છે, આ કેવી રીતે થયું ?

જનરલ બિપિન રાવતના નિધન પર સંજય રાઉતે ઉઠાવ્યા સવાલ, કહ્યું- લોકોના મનમાં શંકા છે, આ કેવી રીતે થયું ?
Sanjay Raut ( file photo )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 5:51 PM

દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતનું (General Bipin Rawat) હેલિકોપ્ટર દુર્ઘટનામાં (Helicopter crash) મૃત્યુ થયાના એક દિવસ પછી, શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Shiv Sena MP Sanjay Raut) ગુરુવારે આ દુર્ઘટના પર સવાલ ઉઠાવતા કહ્યું કે લોકોના મનમાં શંકા છે. રાઉતે એ વાત પર ભાર મૂક્યો કે જ્યારે દેશના સર્વોચ્ચ કમાન્ડર સૌથી અત્યાધુનિક અને સલામત હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અકસ્માત કેવી રીતે થઈ શકે ?

શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. દેશના સર્વોચ્ચ કમાન્ડર સૌથી અત્યાધુનિક અને સલામત હેલિકોપ્ટરમાં મુસાફરી કરે છે અને અકસ્માતમાં મૃત્યુ પામે છે. લોકોના મનમાં શંકા છે કે શું થયું ? આ કેવી રીતે થઈ શકે ? મને ખાતરી છે કે સરકાર પણ આ આઘાતમાંથી બહાર નહીં આવી હોય.

તામિલનાડુમાં બુધવારે બપોરે એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયેલા 13 લોકોમાં દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનો સમાવેશ થાય છે. જનરલ રાવત તમિલનાડુના સુલુરથી વેલિંગ્ટન જઈ રહ્યા હતા ત્યારે ગઈ કાલે કુન્નુર પાસે તેમનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

દરમિયાન, રાજ્યસભામાં વિપક્ષના નેતા (LoP) મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા, અને દાવો કર્યો કે વિપક્ષી સભ્યોને સંસદમાં CDS રાવત અને અન્યોને શ્રદ્ધાંજલિ આપવા માટે સમય આપવામાં આવ્યો ન હતો. રાષ્ટ્રીયસ્તરની સમાચાર એજન્સીએ ખડગેને ટાંકીને જણાવ્યું હતું કે રાજ્યસભામાં સંરક્ષણ પ્રધાનના નિવેદન પછી, વિપક્ષે CDS જનરલ બિપિન રાવત અને હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયેલા અન્યોને શ્રદ્ધાંજલિ આપવા માટે દરેક સાંસદ પાસેથી એકથી બે મિનિટની માગણી કરી હતી. પરંતુ અમને મંજૂરી આપવામાં આવી ન હતી. આ દુર્ભાગ્યપૂર્ણ છે અને અમે તેની નિંદા કરીએ છીએ.

આ પણ વાંચોઃ

જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય 11 જવાનોના મૃતદેહને લઈ જતી એક ગાડીનો અકસ્માત થયો, અનેક પોલીસકર્મીઓ ઘાયલ

આ પણ વાંચોઃ

ISRO: ગગનયાન પહેલા ભારત આવતા વર્ષે 2 માનવરહિત મિશન લોન્ચ કરશે, શુક્ર પર જવાની તૈયારી, રાજ્યસભામાં જિતેન્દ્ર સિંહે આપી જાણકારી

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">