પુરીમાં ભગવાન જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ, જાણો કેટલા અઠવાડિયા માટે મોસાળમાં રહેશે ભગવાન જગન્નાથ

ઓડિશાનું તીર્થ નગર પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા આજે શરૂ થઈ રહી છે. યાત્રાથી જોડાયેલી તમામ તૈયારીઓ પુરી કરી દેવામાં આવી છે અને કડક સુરક્ષાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. આ રથયાત્રા ધાર્મિક રીતે ખુબ મહત્વપૂર્ણ છે. તેમાં ભાગ લેવા અને ભગવાન જગન્નાથના રથને ખેંચવા માટે દુનિયાભરના શ્રદ્ધાળુઓ પુરી પહોંચે છે. પુરીની સાથે સાથે દેશના અલગ […]

પુરીમાં ભગવાન જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ, જાણો કેટલા અઠવાડિયા માટે મોસાળમાં રહેશે ભગવાન જગન્નાથ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Jul 04, 2019 | 4:49 AM

ઓડિશાનું તીર્થ નગર પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા આજે શરૂ થઈ રહી છે. યાત્રાથી જોડાયેલી તમામ તૈયારીઓ પુરી કરી દેવામાં આવી છે અને કડક સુરક્ષાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. આ રથયાત્રા ધાર્મિક રીતે ખુબ મહત્વપૂર્ણ છે.

તેમાં ભાગ લેવા અને ભગવાન જગન્નાથના રથને ખેંચવા માટે દુનિયાભરના શ્રદ્ધાળુઓ પુરી પહોંચે છે. પુરીની સાથે સાથે દેશના અલગ અલગ ભાગમાં પણ પ્રતીક રૂપે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજે ભગવાન જગ્નનાથના રથ પર સવાર કરવામાં આવશે અને ભવ્ય યાત્રાની સાથે જગન્નાથ ભગવાન તેમની માસીના ઘરે જવા માટે રવાના થશે. ભગવાન જગન્નાથની માસીનું ઘર ગુંડિચા દેવીનું મંદિર છે. જ્યાં જગ્નનાથ ભગવાન દરેક વર્ષે એક અઠવાડિયા માટે રહેવા જાય છે. આ દિવસે યાત્રાની તૈયારી સવારથી જ શરૂ થઈ જાય છે.

[yop_poll id=”1″]

દરેક વર્ષે અષાઢ મહિનામાં શુક્લ પક્ષની બીજના દિવસે દેશ અને દુનિયામાં જાણીતી આ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને આ આયોજન શુક્લ પક્ષના 11માં દિવસે ભગવાનના ઘરે પરત ફરવા સુધી ચાલે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઘણાં મહિના પહેલા જ આ યાત્રાની તૈયારી ચાલતી રહે છે અને વિશેષ રથ પણ તૈયાર કરવામાં આવે છે. વસંત પંચમીથી જ રથનું નિર્માણનું કામ શરૂ થઈ જાય છે અને લીમડાના ઝાડના લાકડાથી વિશાળ રથ બનાવવામાં આવે છે અને તેને બનાવવા માટે ધાતુનો ઉપયોગ કરવામાં આવતો નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">