Punjab Election 2022 : ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચાતા પંજાબના રાજકારણમાં ઉથલપાથલના એંધાણ !, કોંગ્રેસ સાથે છેડો ફાડનાર અમરિંદર સિંહ જોડાશે ભાજપમાં ?

પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે ભાજપ સામે ખેડૂતોના આંદોલનની સમસ્યાના ઉકેલની માંગણી કરી હતી.,ત્યારે હવે ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચાતા ભાજપ સાથે અમરિન્દર સિંહના ગઠબંધનની ચર્ચાએ વેગ પકડ્યો છે.

Punjab Election 2022 : ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચાતા પંજાબના રાજકારણમાં ઉથલપાથલના એંધાણ !, કોંગ્રેસ સાથે છેડો ફાડનાર અમરિંદર સિંહ જોડાશે ભાજપમાં ?
punjab election 2022 a
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 12:43 PM

Punjab Election 2022 : શુક્રવારે ગુરુ નાનક દેવના પ્રકાશ પર્વ નિમિત્તે રાષ્ટ્રને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) કહ્યું કે, ‘અમે કેટલાક ખેડૂતોને (Farmers) આ કાયદા વિશે સમજાવી શક્યા નથી, કદાચ અમારા પ્રયત્નમાં કચાશ રહી હશે. જેથી અમે કૃષિ કાયદાને(Farm laws)  પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે.

છેલ્લા એક વર્ષથી ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન પંજાબના રાજકારણમાં સૌથી મોટો મુદ્દો રહ્યો છે. કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત સાથે પંજાબનું રાજકારણ (Politics) પણ બદલાવાની તૈયારીમાં છે. જો કે કેન્દ્ર સરકારના આ નિર્ણયને કારણે પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amrinder Singh) આગામી ચૂંટણીમાં ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે.

કોંગ્રેસથી અલગ થયા બાદ અમરિન્દર સિંહે ભાજપ સાથે તેમની નિકટતા વધારી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા કેપ્ટન અમરિંદર સિંહ ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહને (Amit Shah) મળવા પહોંચ્યા હતા. અમરિન્દર સિંહે માંગ કરી હતી કે જો ભાજપ ત્રણ કૃષિ કાયદાના મુદ્દાને ઉકેલે છે, તો તેઓ ચોક્કસપણે તેની સાથે ચૂંટણી લડશે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

શું કેપ્ટન અમરિન્દર સિંહ ભાજપમાં જોડાશે ?

જોકે, કેપ્ટન અમરિન્દર સિંહે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ બીજેપી(BJP) સાથે સીધું ગઠબંધન નહીં કરે, પરંતુ અમરિંદર સિંહે ભાજપ સાથે સીટ વહેંચણીનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. મતલબ કે કેપ્ટનની પંજાબ લોક કોંગ્રેસ એ બેઠકો પર ચૂંટણી નહીં લડે જ્યાં ભાજપ તેના ઉમેદવારો ઉતારશે.

અહેવાલો અનુસાર, અમરિન્દર સિંહ ટૂંક સમયમાં આ મુદ્દે PM મોદી (PM Narendra Modi)  અને અમિત શાહને મળી શકે છે. અકાલી દળના તૂટવાની ઘટનામાં કેપ્ટનની પાર્ટી અને ભાજપ ઉપરાંત સીટ વહેંચણીના નેતાઓ પણ સામેલ હોવાની શક્યતા છે. જો કે, અમરિંદર સિંહની પાર્ટીને ચૂંટણી પંચની મંજૂરી મળવાની હજુ બાકી છે.

આ પણ વાંચો: Kisan Andolan News: કૃષિ કાયદા પરત લેવાની PM મોદીની જાહેરાત પર ટિકૈતે કહ્યું- આંદોલન હમણા પાછું નહીં ખેંચાય

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીની મોટી જાહેરાત, ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચાશે, સંસદના આગામી સત્રમાં પરત લેવાશે કૃષિ બીલ

Latest News Updates

B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
g clip-path="url(#clip0_868_265)">