‘પ્રાઈવેટ લેબ પરત આપે કોરોના ટેસ્ટીંગના પૈસા’, સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ અરજી

સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે કોર્ટ ખાનગી લેબોરેટરી અને હોસ્પીટલો દ્વારા આરટી-પીસીઆર ટેસ્ટ માટે લેવામાં આવેલી વધારાની ફી પરત અપાવે. આ પહેલા અજય અગ્રવાલ નામના એક વકિલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. દેશભરમાં કોરોના વાઈરસના કેસોમાં ઘટાડો થઈ રહ્યો હોવાના દાવા છે. ત્યારે […]

'પ્રાઈવેટ લેબ પરત આપે કોરોના ટેસ્ટીંગના પૈસા', સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ અરજી
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Dec 05, 2020 | 7:28 PM

સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે કોર્ટ ખાનગી લેબોરેટરી અને હોસ્પીટલો દ્વારા આરટી-પીસીઆર ટેસ્ટ માટે લેવામાં આવેલી વધારાની ફી પરત અપાવે. આ પહેલા અજય અગ્રવાલ નામના એક વકિલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. દેશભરમાં કોરોના વાઈરસના કેસોમાં ઘટાડો થઈ રહ્યો હોવાના દાવા છે. ત્યારે હજુ પણ રોજ હજારો નવા કેસ કોરોનાના સામે આવી રહ્યાં છે. વધી રહેલા કેસોની વચ્ચે કોરોના ટેસ્ટીંગનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે.

Private lab parat aape corona testing na paisa supreme court ma dakhal thai arji

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોર્ટમાં દાખલ કરાયેલી એક અરજીમાં માંગ કરાઈ છે કે પ્રાઈવેટ લેબ દ્વારા કોરોના RT-PCR ટેસ્ટ માટે લેવાયેલી વધારાની ફી પરત કરવામાં આવે. સાથે જ એ પણ માંગ કરાઈ છે કે દેશભરમાં RT-PCR ટેસ્ટની કિંમત 400 રૂ. કરી દેવામાં આવે. આ પહેલા અજય અગ્રવાલ નામના એક વકિલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમાં માંગ કરાઈ હતી કે કોરોનાના નામ પર સામાન્ય નાગરીકોને લૂંટવાનું કામ થઈ રહ્યું છે. પ્રાઈવેટ લેબ કોરોના ટેસ્ટીંગના મનફાવે તેમ ભાવ વસૂલી રહી છે. અરજીમાં એ વાતનો પણ ઉલ્લેખ કરાયો હતો કે પ્રાઈવેટ લેબ 900થી 3 હજાર રૂપિયા સુધીના ભાવ વસૂલે છે. જે સામાન્ય લોકોના ખીસ્સા પર માર પડવા સમાન છે. આવા ટેસ્ટીંગમાં એક સમાન ભાવની જરૂરિયાત છે. તેથી દેશભરમાં સમાન રૂપથી ટેસ્ટિંગનો ભાવ 400 રૂપિયા કરી દેવામાં આવે.

આ પણ વાંચો: જાણો કોરોના વેક્સિનના ટ્રાયલ અંગે અમદાવાદીઓએ શું કહ્યું ?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અરજીમાં એ પણ માંગ કરી હતી કે સુપ્રીમ કોર્ટે આ માટે આદેશ આપવા જોઈએ કારણકે ખાનગી લેબોરેટરી ખૂબ વધુ નફો કમાઈ રહી છે. 200 રૂપિયા છે કિટની કિંમત RT-PCR કિટની કિંમત દેશમાં 200 રૂપિયા છે પણ ટેસ્ટ માટે તેના 2 થી 3 હજાર રૂપિયા લેવાય છે. અગ્રવાલે અરજીમાં જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશમાં આ પરિક્ષણ માટે લેબ 1400 ટકા જેટલો નફો કમાઈ રહી છે. ત્યારે દિલ્લીમાં આ નફો 1,200 રૂપિયાની નજીક છે. લોકો કોરોના વાઈરસના કારણે દહેશતમાં છે. ત્યારે પ્રાઈવેટ લેબ તેનો ફાયદો ઉઠાવીને ખૂબ પૈસા કમાઈ રહી છે. મહામારીના સમયમાં આવું ના હોવું જોઈએ અને આવું ના થવું જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">