75th Independence Day : PM મોદીએ લાલ કિલ્લા પરથી કોવિડ વોરિયર્સની કરી પ્રશંસા,કહ્યુ “ડોકટર, નર્સ અને વૈજ્ઞાનિકોની મહેનત પ્રશંસનીય”

પ્રધાનમંત્રી મોદીએ (PM Narendra Modi) કહ્યું કે, "કોવિડ દરમિયાન ડોકટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ, સ્વચ્છતા કામદારો, વૈજ્ઞાનિકો અને કરોડો નાગરિકો જે સેવાની ભાવના સાથે કામ કરી રહ્યા હતા, આ સમય દરમિયાન કોવિડ વોરિયર્સ અન્યની સેવા માટે પોતાની દરેક ક્ષણ સમર્પિત કરી,જે ખરેખર પ્રશંસાને પાત્ર છે."

75th Independence Day : PM મોદીએ લાલ કિલ્લા પરથી કોવિડ વોરિયર્સની કરી પ્રશંસા,કહ્યુ ડોકટર, નર્સ અને વૈજ્ઞાનિકોની મહેનત પ્રશંસનીય
Pm Narendra Modi (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2021 | 9:36 AM

75th Independence Day : દેશની આઝાદીના 75 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં PMએ જણાવ્યું કે,” આજે દેશ આઝાદી માટે લડનારા તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી રહ્યો છે,કારણ કે ભારતે સદીઓથી આઝાદી (Freedom) માટે સંઘર્ષ કર્યો હતો” વધુમાં કહ્યું કે, દેશ તમામ મહાપુરુષો પંડિત નહેરુ, બાબાસાહેબ આંબેડકર, સરદાર પટેલને (Sardar Patel) શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

ઉપરાંત પીએમ મોદીએ તેના સંબોધનમાં કહ્યું કે, ‘નહેરુ જી (Javaharlal Nehru ) ભારતના પ્રથમ વડાપ્રધાન અને સરદાર પટેલ કે જેમણે દેશને એક સંયુક્ત રાષ્ટ્રમાં બદલ્યો,ઉપરાંત બાબાસાહેબ આંબેડકર કે જેમણે ભારતને ભવિષ્યનો માર્ગ બતાવ્યો, દેશ તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી રહ્યો છે, દેશ એ બધાનો હંમેશા ઋણી રહેશે. વધુમાં કહ્યું કે, ‘દરેક દેશની વિકાસ યાત્રામાં એક સમય આવે છે, આજે તે સમય ભારતની વિકાસયાત્રામાં આવી ગયો છે.’

કોવિડ વોરિયર્સની કરી પ્રશંસા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ વોરિયર્સની ( covid warriors)કરી પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, “કોવિડ દરમિયાન ડોકટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ, સ્વચ્છતા કામદારો, રસી તૈયાર કરનાર વૈજ્ઞાનિકો અને સેવાની ભાવના સાથે કામ કરતા કરોડો નાગરિકો,તેમણે આ સમયગાળામાં અન્યની સેવા કરી છે,તેની દરેક ક્ષણ પ્રશંસાને પાત્ર છે.”

ભારતે હંમેશા માતૃભુમિ,સંસ્કૃતિ અને આઝાદી માટે સંઘર્ષ કર્યો

ઉપરાંત પીએમ મોદીએ જણાવ્યું કે,’અમે આઝાદીની ઉજવણી કરીએ છીએ, પરંતુ ભાગલાની પીડા હજુ પણ ભારતની છાતીને વીંધી રહી છે. વધુમાં કહ્યું કે,”હવેથી 14 ઓગસ્ટને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ (Partition Horror Memorial Day)તરીકે ઉજવવામાં આવશે”વધુમાં કહ્યું કે, ભારતે હંમેશા માતૃભુમિ,સંસ્કૃતિ અને આઝાદી માટે સંઘર્ષ કર્યો છે.

આ પણ વાંચો: India Independence Day 2021 LIVE 75મો સ્વતંત્ર દિવસ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ, લાલ કિલ્લા પર પહેલીવાર થઈ પુષ્પવર્ષા

આ પણ વાંચો: સ્વતંત્રતા દિવસ: ‘દેશની રક્ષા કાજે સચેત અને સજાગ રહો, ચીન સાથે મતભેદો ઉકેલવા કોશિશ જારી’, સૈનિકો સાથે સંવાદમાં બોલ્યા રાજનાથ સિંહ

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">