AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડાપ્રધાન મોદીની સાઈપ્રસ યાત્રા શા માટે ખાસ ગણાઈ રહી છે? વાંચો તુર્કિય સાથેનો તેનો વિવાદ અને મોદીની આ યાત્રાથી શું જશે સંદેશ?

વિશેષજ્ઞો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાઈપ્રસની મુલાકાતને તુર્કિય સાથેની રણનીતિની દૃષ્ટએ મહત્વની ગણાવી રહ્યા છ. તુર્કિયે આજકાલ પાકિસ્તાન સાથેના તેમના સંબંધો વધુ ગાઢ કર્યા છે. ત્યારે આવો જાણીએ કે સાઈપ્રસ ભારત માટે કેમ મહત્વનું છે

વડાપ્રધાન મોદીની સાઈપ્રસ યાત્રા શા માટે ખાસ ગણાઈ રહી છે? વાંચો તુર્કિય સાથેનો તેનો વિવાદ અને મોદીની આ યાત્રાથી શું જશે સંદેશ?
| Updated on: Jun 16, 2025 | 8:46 PM
Share

સાઈપ્રસ પૂર્વ ભૂમધ્ય સાગરમાં આવેલ એક ટાપુ છે જે તુર્કિય અને સિરીયાની સૌથી નજીક છે. ભૌગૌલિક દૃષ્ટિએ એશિયામાં હોવા છતા આ યુરોપિયન યુનિયનનું સદસ્ય છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોની તેમની યાત્રાના પહેલા તબક્કામાં રવિવારે સાઈપ્રસ પહોંચ્યા. છેલ્લા 20 વર્ષમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની આ પ્રથમ સાઈપ્રસની મુલાકાત છે. તેમની આ યાત્રા દરમિયાન PM મોદી રાજધાની નિકોસિયાએ રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડેસ સાથે ચર્ચા કરશે. તથા લિમાસોલમાં વ્યાપારિક નેતાઓને સંબોધન કરશે.  તુર્કિયને શું સંદેશ જશે? સાઈપ્રસ પૂર્વી ભૂમધ્ય સાગરમાં આવેલો એક ટાપુ દેશ છે. જે તુર્કિય અને સિરીયાની ઘણો નજીક છે. ભૌગોલિક રીતે એશિયામાં આવેલો હોવા છતા તે યુરોપીયન યુનિયનનું સદસ્ય છે. આ ટાપુ દેશને 1960માં બ્રિટીશ શાસનમાંથી સ્વતંત્રતા મળી હતી. તેના બે મુખ્ય સમુદાયો જેમા ગ્રીક સાઈપ્રસ અને તુર્કી સાઈપ્રસે સત્તાની ભાગીદારીમાં ભાગ લીધો હતો જે માત્ર ત્રણ વર્ષમાં જ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
g clip-path="url(#clip0_868_265)">