Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

12 લાખની આવક પર વેરામુક્તિ અંગે PM મોદી બોલ્યા, અમે ઘા ભરતા ગયા, પાટાપીંડી બાકી હતી તે પણ થઈ ગઈ

વડાપ્રધાન મોદીએ લોકસભામાં કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં આવકવેરા ઘટાડીને અમે મધ્યમ વર્ગની બચત વધારવાનું કામ કર્યું છે. હવે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ઈન્કમ ટેક્સ નહીં લાગે. અમે વચ્ચેના સમયગાળામાં પણ આ સતત કર્યું છે. ઘા રૂઝાવા લાગ્યો, હવે જે પાટાપીંડી બાકી હતી તે થઈ ગઈ છે.

12 લાખની આવક પર વેરામુક્તિ અંગે PM મોદી બોલ્યા, અમે ઘા ભરતા ગયા, પાટાપીંડી બાકી હતી તે પણ થઈ ગઈ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2025 | 7:30 PM

લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવની ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં અમે આવકવેરો ઘટાડીને મધ્યમ વર્ગની બચત વધારવાનું કામ કર્યું છે. 2014 પહેલા કેટલાક બોમ્બ ફેંકવામાં આવ્યા હતા અને ગોળીઓ ચલાવવામાં આવી હતી કે દેશવાસીઓના જીવ તબાહ થઈ ગયા હતા. અમે લોકોના ઘા રૂઝાયા. પહેલા 2 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સમાં છૂટ આપવામાં આવતી હતી અને હવે 12 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ નથી લાગતો. અમે વચ્ચેના સમયગાળામાં પણ આ સતત કર્યું છે. ઘા રૂઝાવા લાગ્યો, હવે પાટાપીંડી બાકી હતી તે થઈ ગઈ છે.

રાષ્ટ્રપતિના સંબોધન પર લાવવામાં આવેલા આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું કે, તેમની સરકારમાં કૌભાંડોની ગેરહાજરીને કારણે લાખો કરોડો રૂપિયાની બચત થઈ છે. અગાઉ દરરોજ એવી વાતો થતી હતી કે આટલા લાખનું કૌભાંડ થયું છે. અમારી સરકારના 10 વર્ષ થઈ ગયા, કોઈ કૌભાંડ ના થવાને કારણે દેશના લાખો કરોડ રૂપિયા બચ્યા છે. આ પૈસાનો ઉપયોગ દેશના લોકોની સેવા માટે કરવામાં આવી રહ્યો છે.

શુભમન ગિલે IPLમાં નવો રેકોર્ડ બનાવ્યો
ભારતના 100 રૂપિયા બેંગકોકમાં જઈ કેટલા થઈ જાય ?
Cheapest Mobile : 15 હજારથી ઓછી કિંમતમાં કયા સ્માર્ટફોન આવે?
યામી ગૌતમ બોલિવૂડમાં કેમ આવી? ખુદ જણાવ્યું કારણ
વિરાટ-ધોની ભાઈ-ભાઈ... જુઓ દોસ્તીના આ ખાસ ફોટા
Jioનો સૌથી સસ્તો પ્લાન, મળશે 336 દિવસની વેલિડિટીમાં ઘણું બધુ

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે લીધેલા વિવિધ પગલાઓને કારણે લાખો કરોડો રૂપિયાની બચત થઈ. પરંતુ બચેલા રૂપિયા અમે શીશમહેલ બનાવવા માટે નથી વાપર્યા. તેના બદલે, અમે તે પૈસા દેશના નિર્માણમાં વાપર્યા છે. કેટલાક નેતાઓ જેકુઝી, સ્ટાઇલિશ શાવર પર ધ્યાન કેન્દ્રિત કરે છે પરંતુ અમારું ધ્યાન દરેકના ઘર સુધી પાણી પહોંચાડવા પર છે.

પીએમ મોદીએ કહ્યું, સરકારી તિજોરીમાં બચત એક વસ્તુ છે. પરંતુ અમે એ પણ ધ્યાનમાં રાખ્યું છે કે લોકોને બચતનો લાભ પણ મળે. આયુષ્માન ભારત યોજનામાંથી દેશવાસીઓ પાસે 1 લાખ 20 કરોડ રૂપિયા બચ્યા છે. અમારા સ્વચ્છતા અભિયાનની મજાક ઉડાવવામાં આવી અને શું ના કહેવાયું. તમને જણાવી દઈએ કે, તાજેતરના વર્ષોમાં સરકારી ઓફિસોમાંથી વેચાયેલા જંકમાંથી 2,300 કરોડ રૂપિયા મળ્યા છે, જે દેશની તિજોરીમાં જમા કરાયા છે.

WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
Dhirendra Shastri: 500 થી વધુ મુસ્લિમો મારા ભક્ત છે...
Dhirendra Shastri: 500 થી વધુ મુસ્લિમો મારા ભક્ત છે...
નરોડા વિસ્તારમાં આરોગ્ય વિભાગની તવાઈ, શંકાસ્પદ ક્રીમનો જથ્થો ઝડપાયો
નરોડા વિસ્તારમાં આરોગ્ય વિભાગની તવાઈ, શંકાસ્પદ ક્રીમનો જથ્થો ઝડપાયો
Surat : ઉતરણ વિસ્તારમાં કારચાલકે 2 યુવતીને મારી ટક્કર, આરોપી ઝડપાયો
Surat : ઉતરણ વિસ્તારમાં કારચાલકે 2 યુવતીને મારી ટક્કર, આરોપી ઝડપાયો
અદાણી અને PGTI ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપ શરૂ કરશે
અદાણી અને PGTI ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપ શરૂ કરશે
Panchmahal : હાલોલના ભાટ ગામના જંગલ વિસ્તારમાં લાગી ભીષણ આગ
Panchmahal : હાલોલના ભાટ ગામના જંગલ વિસ્તારમાં લાગી ભીષણ આગ
એક્સલસ બિઝનેસ હબમાં લાગી આગ, 20 થી 25 NSG કમાન્ડોનું કરાયું રેસ્કયુ
એક્સલસ બિઝનેસ હબમાં લાગી આગ, 20 થી 25 NSG કમાન્ડોનું કરાયું રેસ્કયુ
ઈડરમાં થયેલી 15 લાખની લૂંટના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા
ઈડરમાં થયેલી 15 લાખની લૂંટના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં સફળતા મળવાના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં સફળતા મળવાના સંકેત
ગુજરાતના આ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના આ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">