AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મંત્રી પરિષદની બેઠકમાં વડાપ્રધાન મોદીએ અપનાવ્યું કડક વલણ, મંત્રીઓને કડક સુચના આપતા શું કહ્યું?

વડાપ્રધાન મોદીએ તેમના બધા જ મંત્રીઓને કહ્યું કે તેઓએ સવારે 9.30 વાગ્યા સુધી ઓફિસમાં પહોંચી જવું જોઈએ અને ઘરેથી કામ કરવાની ના પાડી હતી. જેથી બીજા માટે સારૂ ઉદાહરણ પ્રસ્તુત થઈ શકે. કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકમાં વડાપ્રધાને કહ્યું કે 40 દિવસના સંસદ સત્ર દરમિયાન કોઈ પણ વિદેશ પ્રવાસ ના કરે. વડાપ્રધાને તેમનું ઉદાહરણ આપીને કહ્યું […]

મંત્રી પરિષદની બેઠકમાં વડાપ્રધાન મોદીએ અપનાવ્યું કડક વલણ, મંત્રીઓને કડક સુચના આપતા શું કહ્યું?
| Updated on: Jun 13, 2019 | 4:58 AM
Share

વડાપ્રધાન મોદીએ તેમના બધા જ મંત્રીઓને કહ્યું કે તેઓએ સવારે 9.30 વાગ્યા સુધી ઓફિસમાં પહોંચી જવું જોઈએ અને ઘરેથી કામ કરવાની ના પાડી હતી. જેથી બીજા માટે સારૂ ઉદાહરણ પ્રસ્તુત થઈ શકે.

કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકમાં વડાપ્રધાને કહ્યું કે 40 દિવસના સંસદ સત્ર દરમિયાન કોઈ પણ વિદેશ પ્રવાસ ના કરે. વડાપ્રધાને તેમનું ઉદાહરણ આપીને કહ્યું કે જ્યારે તે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે અધિકારીઓની સાથે સમય પર ઓફિસ પહોંચી જતા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મંત્રીપરિષદની પ્રથમ બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન મોદી કરી રહ્યાં હતા. તેમને તેમના મંત્રીઓને કહ્યું કે તેઓ નવા ચૂંટાયેલા સાંસદોને પણ મળે કારણ કે સાંસદ અને મંત્રીમાં મોટું અંતર નથી હોતું નથી. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેમના મંત્રીઓને કહ્યું કે 5 વર્ષનો એજન્ડા બનાવીને કામ કરવાની શરૂઆત કરે અને તેનો પ્રભાવ 100 દિવસમાં નજરે આવવો જોઈએ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ બેઠકમાં મંત્રી પરિષદે માર્ચ 2019ના ઉચ્ચ અભ્યાસ સંસ્થાઓને અનામતને રિપ્લેસ કરવા માટેના બિલને મંજૂરી આપી, જેનાથી 7 હજાર શિક્ષકની ભરતી કરવામાં આવી શકે. એક અધિકારીએ જણાવ્યું કે શિક્ષણ ક્ષેત્રમાં મોટો સુધારો કરવાને ધ્યાનમાં રાખીને આ બિલને રજુ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેનો આજનો મુકાબલો રહેશે રોમાંચક, આ કારણને લીધે મેચ રદ થઈ શકે

આ બિલ ‘સેન્ટ્રલ એજ્યુકેશનલ સંસ્થાઓ અધિનિયમ, 2019’ નું સ્થાન લેશે. મંત્રાલયે જણાવ્યું કે મંત્રીમંડળના નિર્ણયથી અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિઓની માંગણીઓનું સમાધાન થશે અને બંધારણ મુજબ તેમના અધિકાર સુનિશ્ચિત થશે. તેનાથી સામાન્ય વર્ગ આર્થિક રીતે નબળા લોકો માટે પણ 10 ટકા અનામત સુનિશ્ચિત થશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
g clip-path="url(#clip0_868_265)">