કોરોના મહામારી દરમિયાન 68 ટકા ભારતીયોમાં ઓનલાઈન શોપિંગની આદતમાં વધારો

કોરોના મહામારીના કારણે ભારતીય ગ્રાહકોમાં ઓનલાઈન શોપિંગ કરવાની પ્રવૃતિમાં મોટો વધારો જોવા મળ્યો છે. કોમ્પ્યુટર સુરક્ષાથી સંબંધિત કંપની મેકએફીએ કહ્યું કે તેમના દ્વારા કરેલા એક સર્વેમાં કોરોના શરૂ થયા બાદ ઓનલાઈન શોપિંગમાં 68 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ પરિણામથી જાણી શકાય છે કે ગ્રાહકો ઓનલાઈન મંચ પર પોતાને પર્યાપ્ત રીતે સુરક્ષિત નથી કરી રહ્યા, […]

કોરોના મહામારી દરમિયાન 68 ટકા ભારતીયોમાં ઓનલાઈન શોપિંગની આદતમાં વધારો
Follow Us:
| Updated on: Nov 17, 2020 | 8:59 PM

કોરોના મહામારીના કારણે ભારતીય ગ્રાહકોમાં ઓનલાઈન શોપિંગ કરવાની પ્રવૃતિમાં મોટો વધારો જોવા મળ્યો છે. કોમ્પ્યુટર સુરક્ષાથી સંબંધિત કંપની મેકએફીએ કહ્યું કે તેમના દ્વારા કરેલા એક સર્વેમાં કોરોના શરૂ થયા બાદ ઓનલાઈન શોપિંગમાં 68 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ પરિણામથી જાણી શકાય છે કે ગ્રાહકો ઓનલાઈન મંચ પર પોતાને પર્યાપ્ત રીતે સુરક્ષિત નથી કરી રહ્યા, કારણ કે માત્ર એક ચતુર્થ 27.5 ટકા ભારતીયોએ જ ઓનલાઈન સિક્યુરિટી સોલ્યુશનનો ઉપયોગ કર્યો છે.

online-shopping-trend-increased-in-indians-due-to-corona-epidemic Corona mahamari darmiyan 68 taka bhartiyo ma online shopping ni aadat ma vadharo

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મેકએફી ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ મેનેજિંગ ડિરેક્ટર વેંકટ કૃષ્ણાપુરે એક નિવેદનમાં કહ્યું કે શોપિંગની આ પ્રવૃતિમાં આગળ વધારો થશે, કારણ કે ગ્રાહક સ્ટોરમાં ન જઈ ઓનલાઈન શોપિંગ કરશે. ઓનલાઈન પૈસાની લેણ-દેણમાં વૃદ્ધિને જોતા સાઈબર ક્રિમિનલ્સ તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરશે, ત્યારે એવામાં જરૂરી છે કે યૂઝર્સ સંભવિત ખતરાને લઈ સર્તક રહે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">