કોંગ્રેસ અધ્યક્ષ બનવાના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું- હું જવાબ આપીશ

Rahul Gandhi: હું કોંગ્રેસનો અધ્યક્ષ બનીશ કે નહીં, તે કોંગ્રેસની સંગઠન ચૂંટણીઓ થશે ત્યારે ખબર પડશે. શું કરવું તે વિશે હું સંપૂર્ણપણે સ્પષ્ટ છું.

કોંગ્રેસ અધ્યક્ષ બનવાના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું- હું જવાબ આપીશ
Image Credit source: File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2022 | 3:46 PM

Rahul Gandhi : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ શુક્રવારે પાર્ટીનું નેતૃત્વ કરવા અંગે કહ્યું કે, જ્યારે ચૂંટણી થશે ત્યારે સ્પષ્ટ થઈ જશે કે હું કોંગ્રેસ અધ્યક્ષ બનીશ કે નહીં, તેથી ત્યાં સુધી રાહ જુઓ. તેમણે ભારત જોડો યાત્રા દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું કે પદયાત્રા એ સમજવાનો પ્રયાસ છે કે જમીની સ્તરે શું થઈ રહ્યું છે અને તે જ સમયે, તે ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા થયેલા નુકસાનની ભરપાઈ કરશે.

રાહુલ ગાંધીએ કોંગ્રેસને બચાવવા માટે આ યાત્રા કરવાના આરોપ પર કહ્યું ભાજપ આરએસએસ પોતાનો અભિપ્રાય રાખવા માટે સ્વતંત્ર છે પરંતુ અમે લોકો સાથે જોડાવવા માટે આ યાત્રા કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, બધી સંસ્થા ભાજપના નિયંત્રણમાં છે અને તેનો વિપક્ષ પર દબાવ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

મોદી માટે કોઈ સંદેશ નહિ

રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે સંદેશ આપવાના સવાલ પર કહ્યું કે, મારી પાસે કોઈ સંદેશ નથી. રાહુલ, જે 118 અન્ય ‘ભારતયાત્રીઓ’ અને અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો સાથે તેમની પદયાત્રાની શરૂઆત કર્યા પછી ‘વિવેકાનંદ પોલિટેકનિક’થી આગળ વધી રહ્યા છે, તેમણે કોંગ્રેસ અધ્યક્ષ બનવાના પ્રશ્ન પર કહ્યું, મેં નિર્ણય લીધો છે, હું ખૂબ જ સ્પષ્ટ છું જ્યારે પાર્ટીની ચૂંટણી થશે ત્યારે હું જવાબ આપીશ.

જો હું કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડતો નથી તો તમે મને પ્રશ્ન પૂછી શકો છો અને પછી હું જવાબ આપીશ કે મેં શા માટે ચૂંટણી ન લડી. કોંગ્રેસે રાહુલ ગાંધી સહિત 119 નેતાઓને ભારત યાત્રી નામ તરીકે આપ્યું છે. જે કન્યાકુમારીથી પદયાત્રા કરતા કાશ્મીર સુધી જશે. આ લોકો કુલ 3,570 કિલોમીટર નું અંતર કાપશે.

41 હજારની ટીર્શટ પર ભાજપનો ધેરાવ

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દ્વારા ભારતની જનતાના દિલ જીતવાની કોશિષ કરી રહ્યા છે. તો બીજી બાજુ ભાજપ તેનો દરેક મામલે ધેરાવ કરી રહી છે. ભાજપના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટ કર્યું છે. જેમાં એક ફોટો જોવા મળી રહ્યો છે. જેમાંથી રાહુલ ગાંધી એક ટીર્શટ પહેરેલો મળી રહ્યો છે. તે ટી ર્શટ કોઈ ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પર જોવા મળી રહી છે. આ ટીર્શટની કિંમત 41,257 રુપિયા જોવા મળી રહી છે. આ ફોટો પર ભારત દેખો કેપ્શન લખ્યું છે.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">