આ બે કારણથી આ વર્ષે 765 જેટલી મેનેજમેન્ટ-એન્જિનિયરિંગની કોલેજો બંધ થઈ જશે, 4.24 લાખ સીટમાં ઘટાડો

દેશની 765 એન્જીનિયરિંગ અને મેનેજમેન્ટની કોલેજોમાં તાળા લાગી જવાથી 4.24 લાખ બેઠક ઓછી થઈ જશે. વર્ષ 2018માં 545 કોલેજો બંધ કરી દેવાઈ છે. જેના કારણે 3.30 લાખ જેટલી બેઠક જુદા-જુદા વિષયની ઓછી થઈ ગઈ છે. 237 કોલેજ પર AICTEએ તાળા લગાવી દીધા છે. તો 226 કોલેજના સંચાલકોએ જ તાળા લગાવી દીધા છે. આ પણ વાંચોઃ […]

આ બે કારણથી આ વર્ષે 765 જેટલી મેનેજમેન્ટ-એન્જિનિયરિંગની કોલેજો બંધ થઈ જશે, 4.24 લાખ સીટમાં ઘટાડો
Follow Us:
| Updated on: May 14, 2019 | 11:39 AM

દેશની 765 એન્જીનિયરિંગ અને મેનેજમેન્ટની કોલેજોમાં તાળા લાગી જવાથી 4.24 લાખ બેઠક ઓછી થઈ જશે. વર્ષ 2018માં 545 કોલેજો બંધ કરી દેવાઈ છે. જેના કારણે 3.30 લાખ જેટલી બેઠક જુદા-જુદા વિષયની ઓછી થઈ ગઈ છે. 237 કોલેજ પર AICTEએ તાળા લગાવી દીધા છે. તો 226 કોલેજના સંચાલકોએ જ તાળા લગાવી દીધા છે.

આ પણ વાંચોઃ ભાજપની આ કાર્યકરે મમતા બેનર્જીનો મોર્ફ કરેલો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો અને જેલ થઈ ગઈ

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

AICTE અખિલ ભારતીય ટેક્નોલોજી શિક્ષા પરિષદ હવે એન્જિનિયરિંગ અને મેજેમેન્ટ, ફાર્મસી સહિત આર્કિટેક્ચર જેવા વિષયોમાં માત્ર 32 લાખ 9 હજાર બેઠક પર જ એડ્મિશન આપશે. કુલ 765 એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ કોલેજ પર તાળા લાગ્યા બાદ 4.24 લાખ બેઠકો ઓછી થઈ ગઈ છે.

જાણો કોલેજો પર તાળા લાગવાના કારણ

દેશની 237 કોલેજ પર AICTEએ એટલા માટે તાળા લગાવ્યા છે કારણ કે આ સંસ્થાઓ નિયમો આધારીત અભ્યાસ નહોતી કરાવતી. તો 226 જેટલી કોલેજોએ પોતાની સંસ્થામાં આ વિષયોનો અભ્યાસ ચાલુ રાખવાની મનાઈ ફરમાવી હતી. કોલેજો એ કહ્યું હૈ કે કોલેજોમાં જેટલી બેઠક છે તેમાં પણ વિદ્યાર્થીઓ મળતા નથી. જેથી ખર્ચો કાઢવો પણ મુશ્કેલ બની રહ્યું હતું. જે કોલેજો બંધ થઈ ચૂકી છે તેની એક યાદી AICTEની વેબ સાઈટ પર રાખી છે. તો એક કારણ એવું પણ આપવામાં આવ્યું છે કે જૂના વિષયોના અભ્યાસના કારણે નોકરી મળવામાં તકલીફ થતી હતી જેથી વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]c

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">