ટેલીકોમ કંપનીઓને મોટી રાહત, સ્પેક્ટ્રમના પૈસા ચૂક્વવા માટે સરકારે આપ્યો લાંબો સમય

નાણાકીય સંકટથી ઝઝૂમી રહેલી ટેલીકોમ કંપનીઓ માટે કેન્દ્ર સરકારે મોટી રાહતની જાહેરાત કરી છે. સરકારે તમામ ટેલીકોમ કંપનીઓને સ્પેક્ટ્રમના પૈસા ચૂક્વવા માટે 2 વર્ષનો સમય આપ્યો છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સરકારના આ નિર્ણયથી ટેલીકોમ કંપનીઓ એરટેલ, વોડાફોન, આઈડિયા અને રિલાયન્સ જિયોને 42,000 કરોડ રૂપિયાની રાહત મળશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં થયેલી […]

ટેલીકોમ કંપનીઓને મોટી રાહત, સ્પેક્ટ્રમના પૈસા ચૂક્વવા માટે સરકારે આપ્યો લાંબો સમય
Follow Us:
| Updated on: Nov 21, 2019 | 3:52 AM

નાણાકીય સંકટથી ઝઝૂમી રહેલી ટેલીકોમ કંપનીઓ માટે કેન્દ્ર સરકારે મોટી રાહતની જાહેરાત કરી છે. સરકારે તમામ ટેલીકોમ કંપનીઓને સ્પેક્ટ્રમના પૈસા ચૂક્વવા માટે 2 વર્ષનો સમય આપ્યો છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સરકારના આ નિર્ણયથી ટેલીકોમ કંપનીઓ એરટેલ, વોડાફોન, આઈડિયા અને રિલાયન્સ જિયોને 42,000 કરોડ રૂપિયાની રાહત મળશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં થયેલી મંત્રીમંડળની બેઠક પછી આ જાણકારી આપી છે. તેમને કહ્યું કે ટેલીકોમ કંપનીઓને 2020-21 અને 2021-22 બે વર્ષ માટે સ્પેક્ટ્રમના પૈસા ચૂક્વવા માટે છુટ આપવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નાણામંત્રીએ વધુમાં કહ્યું કે સ્પેક્ટ્રમની વિલંબિત ચુકવણી સમય વધાર્યા વિના બાકીના હપ્તામાં સમાન રીતે વહેંચવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, ટેલિકોમ કંપનીઓને સ્પેક્ટ્રમના વિલંબિત ચુકવણી પર થતું વ્યાજ ચૂકવવાનું રહેશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે ટેલીકોમ કંપનીઓ હાલમાં ઘણા સંકટમાંથી પસાર થઈ રહી છે. AGR પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બે જુની ટેલીકોમ કંપનીઓ વોડાફોન, આઈડિયા અને એરટેલનું સંયુક્ત દેવું 74 હજાર કરોડ રૂપિયાને પાર કરી ગયુ હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વોડાફોન આઈડિયાને આ ક્વાર્ટરમાં 50,921 કરોડ રૂપિયાનું નુકસાન થયું. આ કોઈ પણ ભારતીય કંપનીને અત્યાર સુધી કોઈ એક ક્વાર્ટરમાં થયેલું સૌથી મોટું નુકસાન છે. ત્યારબાદ ટેલીકોમ ક્ષેત્ર સતત સરકારને રાહત આપવા માટે માગ કરી રહ્યું હતું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
g clip-path="url(#clip0_868_265)">