Madhya Pradesh : મધ્યપ્રદેશમાં પૂરના કહેરથી 1171 ગામો થયા પ્રભાવિત, સેનાની લેવાઈ મદદ

મધ્યપ્રદેશમાં પૂરનો કહેર યથાવત છે. રાજ્યના શિવપુરી, શેઓપુર, દાતિયા, ગ્વાલિયર, ભીંડ તેમજ રીવા જિલ્લાના 1171 ગામો પૂરથી પ્રભાવિત થયા છે. CM શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

Madhya Pradesh : મધ્યપ્રદેશમાં પૂરના કહેરથી 1171 ગામો થયા પ્રભાવિત, સેનાની લેવાઈ મદદ
Madhya Pradesh Flood
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 1:52 PM

મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) ભારે વરસાદ અને પૂરે તબાહી મચાવી છે. રાજ્યમાં ગ્વાલિયર-ચંબલ વિસ્તારના શિવપુરી, શેઓપુર, દાતિયા, ગ્વાલિયર, ભીંડ સાથે રેવા જિલ્લાના 1171 ગામો પૂર અને વરસાદથી પ્રભાવિત થયા છે. જેમાં હજુ 200 ગામોમાં પૂરની સ્થિતિ યથાવત છે. ઉલ્લેખનીય છે કે, સી.એમ. શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી.

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે (ShivrajSinh Chauhan) બુધવારે સવારે ચંબલ અને ગ્વાલિયરના પૂરગ્રસ્ત વિસ્તારો અંગે જિલ્લા વહીવટીતંત્ર સાથે વાત કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આપને જણાવવું રહ્યું કે, રાત્રિ દરમિયાન શરૂ કરવામાં આવેલા રેસ્ક્યુ ઓપરેશનમાં ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને બચાવવા માટે એરફોર્સનું ઓપરેશન પણ હાથ ધરવામાં આવશે. આપને જણાવવું રહ્યું કે, મુખ્યમંત્રી આજે પૂરગ્રસ્ત વિસ્તારોને હવાઈ પ્રવાસ મારફતે નિહાળશે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

સી.એમ. શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે,”હાલ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ધીમે ધીમે પાણી ઓસરી રહ્યું છે અને 700 થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. ઉપરાંત જણાવ્યું કે, અત્યાર સુધી કોઈ જાનહાની થઈ નથી.”

પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ-CM

CM શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, પુરગ્રસ્ત વિસ્તારોની (Flood Affect Area) પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ઉપરાંત જણાવ્યું હતુ કે, વાયુસેનાના અધિકારીઓ સાથે અને અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો સાથે અમે સતત સંપર્કમાં છીએ. આથી લોકોને અફવા પર ધ્યાન ન આપવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે, મડીખેડા ડેમમાં (Madikheda Dam) 12,500 ક્યુસેક પાણી ડેમમાં છોડવામાં આવી રહ્યું હતું અને બાદમાં માત્ર 10,500 ક્યુસેક પાણી છોડવામાં આવતા આસપાસના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા.

આ પણ વાંચો: Viral Video : મધ્ય પ્રદેશમાં પૂરને કારણે થયેલ તબાહીનો વિડીયો થયો વાયરલ

આ પણ વાંચો: Sugarcane Farmer: શેરડી પકવતા ખેડુતોનાં બાકી ઋણ મુદ્દે કેન્દ્ર અને 16 રાજ્યને નોટીસ, સુગરમિલોએ નથી ચુકવ્યા 8000 કરોડ રૂપિયા

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">