કરતારપુર કોરિડોરને લઈને ઝીરો પોઈન્ટ પર આજે ભારત-પાકિસ્તાન વચ્ચે બેઠક થશે

કરતારપુર કોરિડોર પ્રોજેક્ટને લઈને ભારત-પાકિસ્તાનની વચ્ચે ઝીરો પોઈન્ટ પર આજે એક તકનીકી બેઠક યોજાશે. આ બેઠકમાં ઉદ્ધાટનની તારીખને લઈને ચર્ચા થવાની સંભાવના છે. આ કોરિડોર પાકિસ્તાનના કરતારપુરના દરબાર સાહિબને ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનક ગુરુદ્વારા સાથે જોડશે તથા ભારતીય શીખ યાત્રાળુઓના વિઝા મુકત આંદોલનને સરળ બનાવશે. શીખ તીર્થયાત્રાળુઓને કરતારપુર સાહિબ જવા માટે માત્ર પરવાનગી લેવી […]

કરતારપુર કોરિડોરને લઈને ઝીરો પોઈન્ટ પર આજે ભારત-પાકિસ્તાન વચ્ચે બેઠક થશે
Follow Us:
| Updated on: Aug 30, 2019 | 6:09 AM

કરતારપુર કોરિડોર પ્રોજેક્ટને લઈને ભારત-પાકિસ્તાનની વચ્ચે ઝીરો પોઈન્ટ પર આજે એક તકનીકી બેઠક યોજાશે. આ બેઠકમાં ઉદ્ધાટનની તારીખને લઈને ચર્ચા થવાની સંભાવના છે.

આ કોરિડોર પાકિસ્તાનના કરતારપુરના દરબાર સાહિબને ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનક ગુરુદ્વારા સાથે જોડશે તથા ભારતીય શીખ યાત્રાળુઓના વિઝા મુકત આંદોલનને સરળ બનાવશે. શીખ તીર્થયાત્રાળુઓને કરતારપુર સાહિબ જવા માટે માત્ર પરવાનગી લેવી પડશે. કરતારપુર સાહિબની સ્થાપના ગુરૂ નાનક દેવે 1522માં કરી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પાકિસ્તાન વિદેશ કાર્યાલયના પ્રવક્તા ડૉ.મોહમ્મદ ફૈસલે ગુરૂવારે સાપ્તાહિક બ્રીફિંગને સંબોધન કરતાં કહ્યું હતું કે કરતારપુર કોરિડોર પર શુક્રવારે ઝીરો પોઇન્ટ ખાતે બેઠક યોજાશે. તેમને કહ્યું કે ભારતે પાકિસ્તાનના પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો છે અને કરતારપુર સાહિબ કોરિડોર પર તકનીકી બેઠક ઝિરો પોઈન્ટ પર 30 ઓગસ્ટે યોજાશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાન અને ભારત ગુરૂ નાનકના 550માં પ્રકાશ પર્વ પર 12 નવેમ્બરે લાહોરથી લગભગ 125 કિલોમીટર દુર નારોવાલમાં કોરિડોરના ઉદ્ધાટન પર હાલમાં પણ રીત-રીવાજો પર વિચાર કરી રહ્યા છે. 1947માં ભારતની આઝાદી બાદ બંને પાડોશી દેશો વચ્ચેનો આ કોરિડોર પણ પ્રથમ વિઝા મુક્ત કોરિડોર હશે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
g clip-path="url(#clip0_868_265)">